
સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે...
શું તમને પૂરતી ઊંઘ લીધા બાદ પણ થાક લાગે છે? સતત આવું થવું નિરાશાજનક હોઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. શૈનન સુલિવન અનુસાર આ થાકનું કારણ જાણવું જરૂરી છે. તેના માટે ઊંઘની પેટર્ન, દવા અથવા આરોગ્ય માટેની કેટલીક સ્થિતિ...
માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વાંચન, લેખન અને રુબિક્સ ક્યૂબનો કોયડો ઉકેલવા જેવી વિચારપ્રક્રિયા દરમિયાન...
સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે...
શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા...
આપણા દાદીમા બાળપણમાં શરદી, ઉધરસ કે નાની બીમારી થઈ હોય ત્યારે મીઠાંના પાણીનાં કોગળા કરાવતા હતા અને થોડા દિવસમાં તકલીફ દૂર થઈ જતી હતી. હવે વિજ્ઞાનીઓેએ સદીઓ...
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે...
ઉધરસના બે પ્રકાર હોય છે - કેટલાક લોકોને કફ સાથે ઉધરસ થાય છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ. વાતાવરણમાં ફેરફારના કારણે જો સૂકી ઉધરસ થઈ જાય તો તે રાત્રે વધારે...
સવારે ઊઠ્યા પછી કલાકો સુધી પથારીમાં આળસુની જેમ પડયા રહેવું અને પછી ફરી ઊંઘી જવું એ ડિપ્રેશનની નિશાની હોઈ શકે છે.
શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા...
વજન ઘટાડવું અને ઓવરઓલ તંદુરસ્તી સારી રાખવાની સૌથી અસરકારક રીત ચાલવું. નિયમિત ચાલવાથી વજન સંતુલિત થવાની સાથે હૃદયનું તંત્ર પણ સારું રહે છે. મૂડ સારો રહે...
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય...
ગરમીના દિવસો હોય કે ઠંડીના, શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાવું જરૂરી છે. ખાસ તો, ઉનાળાની ઋતુમાં જો માથાનો દુખાવો કે પછી ચક્કરનો અનુભવ થતો હોય તો આ સંકેત...