
જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદને પોષવામાં વી.પી.-મુફ્તી-ગુજરાલનું યોગદાન
ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની ઈનામ- વળતર અને મોટિવેશન (ચાલકબળ) સિસ્ટમ્સ તેમજ ખાસ કરીને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને...
એક જ વાક્યમાં મેં વાપરેલ ત્રણે શબ્દો પૈકી અમેરિકા માટે વાપરેલ વર્ણશંકર, ધૂર્ત રાષ્ટ્ર અને તેના હાલના પ્રમુખ ટ્રમ્પ માટે વાપરેલ મદોન્મત્ત શબ્દો પ્રથમ દ્રષ્ટિએ કઠોર લાગે. આ અતિકટુ શબ્દોનો ઉપયોગ કોઈ પૂર્વગ્રહ વગર સમજી વિચારીને અમેરિકાના ઇતિહાસથી...

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદને પોષવામાં વી.પી.-મુફ્તી-ગુજરાલનું યોગદાન

ગુરુ શોધનાર જીવતી વ્યક્તિને ગુરુ માને. જેમને જોયા પણ ન હોય અને જે હયાત પણ નથી એવાને ગુરુ માનનાર છે દિલીપ બારોટ. બી.ફાર્મ. થયેલ દિલીપભાઈએ અમેરિકા આવ્યા...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....

કાછડીછૂટા ભારતીય રાજનેતાઓ થકી સદકાર્યો પણ થયાં!

એન્ટવર્પ, લોસ એન્જલસ અને ન્યૂ યોર્કના હીરાના વેપારીઓને મળતાં અને કિંમત પૂછતાં મનમાં ધારણા બંધાયેલી કે હીરા જ સૌથી કિંમતી ચીજ છે. બેંગકોકમાં ચીકુ સુખડિયાની...

માર્ક ટ્વેઇને ‘ફોલોઇંગ ધી ઇક્વેટર’માં કહ્યું છે કે, ભારત માનવ પ્રજાતિનું પારણું છે, માનવીય બોલી-ભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનેતા છે, દંતકથા-કિવદંતીઓનાં...

ભારતની આઝાદી સમયે હિંદુ અને મુસ્લિમોની વચ્ચે ફાટી નીકળેલા રમખાણો પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર હતા જેટલા આ દેશના કટ્ટરવાદીઓ. જોકે આ અંગ્રેજોમાં એક અંગ્રેજ...

મહારાણી સાથે અશોક મહેતાના બહુચર્ચિત સંબંધોની વાત પૂર્વ વિદેશ સચિવ નોંધે છે

મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ કિલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા ગુજરાતી પરિવારમાં વિશિષ્ટ પરિવાર તે ખીમજી પીતાંબરનો....

૧૯૮૬માં ઈટાલીમાં ટ્રેડ ફેર થયો. આમાં અમેરિકા વસતો, નોકરી કરતો યુવક, તેની પત્ની અને નાનકડી બાળકી ગયાં. ગયાં હતાં કંપની વતી નિરીક્ષણ માટે, નવું જાણવા માટે,...