નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું.
કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ તાજેતરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં હાથીના અનાથ બચ્ચાંઓને દત્તક લેવાના...
પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ સેંટ્રલ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનનાં કારણે ૧૭ લોકોનાં મોત થયાં છે. દક્ષિણી પોકોટમાં પરૂઆ અને...
નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસે કેન્યાથી એક વિચિત્ર પ્રસ્તાવ આવ્યો છે.
આનમબારાની એક હોટેલમાં નરમાંસ પીરસાતું હોવાનું બહાર આવ્યું છે.
આતંકવાદી સંગઠન બોકો હરામે નાઇજીરિયામાં ૪૦૦ કરતા વધુ લોકોની હત્યા કરી છે.
પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં એક રહસ્યમય બીમારીને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે.
ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.
દક્ષિણ આફ્રિકામાં ગત સપ્તાહે બ્રિટિશ ગુલામીનું પ્રતીક રહેલી મૂર્તિઓને હટાવવાની અને તેના ઉપર હુમલા થયા છે.
દક્ષિણ આફ્રિકામાં વિરોધને પ્રગટ કરવા માટે કેટલાક યુવકોએ ગાંધીજીનાં સ્મારકને જ નિશાન બનાવ્યું હતું.
નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...
ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.