યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

કોંગોમાં ઈબોલા રોગચાળાનો ઝડપી સામુદાયિક ફેલાવો

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) દ્વારા ઈબોલા રોગચાળાના ઝડપી સામુદાયિક ફેલાવાની ચેતવણી અપાઈ છે. શુક્રવાર 5 જૂને માત્ર 24 કલાકમાં નવા 71 ઈબોલા કેસને સમર્થન અપાયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર 15 મેએ ઈબોલાના દુર્લભ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈનનો...

દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ,...

ઓસ્લોઃ ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ ગોળીબારથી ગાજી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૪નો નોબેલ શાંતિ પુરસ્કાર એક ભારતીય અને એક પાકિસ્તાનીને સંયુક્તપણે જાહેર થયો...

મોમ્બાસાઃ નેવુંના દસકામાં બોલિવૂડમાં પોતાના હોટ અંદાજ માટે જાણીતી બનેલી અભિનેત્રી મમતા કુલકર્ણીને કેન્યાના મોમ્બાસામાં ડ્રગ્સ તસ્કરીના આરોપસર નજરકેદ કરવામાં...

અમદાવાદઃ વિક્કી ગોસ્વામીની સિલસિલાબંધ વિગતો ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઇ છે. જે અનુસાર, ૧૯૯૦ના દાયકામાં દારૂના ધંધાર્થી તરીકે ગુનાઇત દુનિયામાં પગ મૂકનાર વિક્કીએ સાબરકાંઠામાં મેન્ડ્રેક્સ બનાવવા ફેક્ટરી નાખી હતી. ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યા...

વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ...

મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા. 

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

ન્યૂ યોર્કઃ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી ધોરણે સભ્યપદ આપવા અંગે બ્રિટનને વાંધો નથી પરંતુ તેણે જણાવ્યું છે કે ભારતને વિટો પાવર આપવો જોઈએ નહીં. તેણે આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવાની પણ માગણી કરી છે. અત્યારે સુરક્ષા પરિષદમાં બ્રિટન સહિત પાંચ સ્થાયી...

અમેરિકી કોંગ્રેસ ખાતે સાંસદોએ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી કરી છે. તમામ સભ્યોએ પોતાની પક્ષની મર્યાદાઓ નેવે મૂકીને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. સાંસદોએ અમેરિકાનું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ સારું બનાવવામાં ભારતીય અમેરિકનોની...



to the free, weekly Gujarat Samachar email newsletter