હવે કોઇ ‘તું’ કહેનારું નથી એ વાતનો અફસોસ છેઃ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથેના પહેલા પોડકાસ્ટનો વીડિયો શુક્રવારે જારી થયો છે, જેમાં તેમણે અંગત જીવનથી લઇને રાજનીતિ સાથે જોડાયેલાં પાસાં પર દિલ ખોલીને વાત કરી છે. ચર્ચામાં તેમણે બાળપણના મિત્રોને યાદ કરતા કહ્યું...

મહાકુંભનો શંખનાદ કરશે અર્થતંત્રમાં ચેતનાનો સંચાર

ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ સાચવવા શાનદાર આયોજન કર્યું છે. આ વખતે કુંભમેળામાં અંદાજે 35 થી 40 કરોડ લોકો આવવાની ધારણા...

અમેરિકામાં ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂરોસર્જનને મેડિકેર ફ્રોડ કરવા બદલ 20 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ઈલેક્ટ્રો એક્યુપંચર ડિવાઈસીસને ઈમ્પ્લાન્ટ...

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે પાંચ વર્ષથી ચાલતો તણાવ હવે લગભગ પૂરો થવાના આરે છે, પણ આ તણાવ વચ્ચે પણ ભારતે એ દૂરઅંતરના વિસ્તારમાં...

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત તરફનો મૈત્રીપૂર્ણ અભિગમ જાણીતો છે. બીજું, તેઓ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલમાં તેઓ ભારતનું વિશેષ મહત્ત્વ...

ભારતના ક્રિકેટ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા જય શાહે રવિવારે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓના ધર્મગુરુઓની પોલીસ દ્વારા ખુલ્લેઆમ ધરપકડો થઈ રહી છે, જેનો વિરોધ કરી રહેલા હિન્દુઓને જેલમાં ધકેલવામાં...

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...

ઇન્ટનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISCKON - ઇસ્કોન)ની સ્થાપના ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે 1966 માં ન્યૂ યોર્કમાં કરી હતી. તેને ‘હરે કૃષ્ણ ચળવળ’...

બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ...

ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનું કૂણું વલણ કોઈ નવી બાબત નથી. હવે તેણે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને જામીન મુક્ત કર્યાના અહેવાલ છે. કેનેડાની એક...

કર્ણાટકના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના મંત્રી એમ. બી. પાટીલે લંડનમાં લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓ બેંગલુરુમાં ફેબ્રુઆરી...



to the free, weekly Gujarat Samachar email newsletter