
18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની...

અમેરિકાએ શનિવારે ભારત સાથેના ટ્રેડ ડીલ માટેની શરતોની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ ભારત પર લદાયેલી 25 ટકા પેનલ્ટી...

ભારતીય પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 18 ટકા ટેરિફ, જે હમણાં સુધી કુલ 50 ટકા હતો. તેમાં કપડાં, ચામડું અને ફુટવેર, પ્લાસ્ટિક અને રબર, કેમિકલ્સ, હોમ ડેકોર તેમજ...

ભારત-અમેરિકાએ બહુચર્ચિત અને બહુપ્રતિક્ષીત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. શનિવારે જાહેર થયેલા આ વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (બાયલેટરલ...

ભારત અને મલેશિયાએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા સાથે વિવિધ ક્ષેત્રે સહયોગ અને ભાગીદારી માટે 11 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન...

ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે....

ભારત અને કેન્યા વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FoC)નો ત્રીજો રાઉન્ડ નાઈરોબીમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. વિચારવિમર્શ ભારત સરકારના વિદેશ મંત્રાલયના...

દુનિયાભરમાં ભારત-અમેરિકાની વચગાળાની ટ્રેડ ડીલ સમજૂતીની ચર્ચા ચાલી રહી છે ત્યારે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) ઓફિસે ભારતનો નકશો શેર કર્યો છે. જેમાં...

બજેટથી યુવા અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનને લઈ નિયમોમાં ઢીલ આપવી મોટું પગલું છે, જેથી ઘરેલુ વેપારમાં વધારો થશે. ખનીજ ક્ષેત્ર...

પહેલી જ વાર કોઈક આધ્યાત્મિક ગુરુને સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. તિબેટના બૌદ્ધ ધર્મગુરુ પહેલીવાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે....