ભારત-અમેરિકા વેપાર કરારથી કોને કેટલો લાભ?

ભારતીય પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 18 ટકા ટેરિફ, જે હમણાં સુધી કુલ 50 ટકા હતો. તેમાં કપડાં, ચામડું અને ફુટવેર, પ્લાસ્ટિક અને રબર, કેમિકલ્સ, હોમ ડેકોર તેમજ હસ્તશિલ્પ ઉત્પાદનો વગેરે છે. આ ઉપરાંત ભારતની જેનેરિક દવાઓ, રત્નો તેમજ આભૂષણો, વિમાન અને વિમાનના...

લાખેણો સવાલઃ ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરશે?

અમેરિકાએ શનિવારે ભારત સાથેના ટ્રેડ ડીલ માટેની શરતોની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ ભારત પર લદાયેલી 25 ટકા પેનલ્ટી ડ્યુટી રદ કરાઇ છે.

લંડનઃ ગ્રેજ્યુએટ ફિલ્મનિર્માતા નિશાદ ચૌગુલેને ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યોજાયેલા પ્રતિષ્ઠિત ‘એજ્યુકેશન યુકે એલમ્ની એવોર્ડસ’માં પ્રોફેશનલ એચીવમેન્ટ...

દેશભરમાં ‘ભારત માતાની જય’ બોલવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હરિયાણાના રોહતકમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૩જી એપ્રિલે યોગગુરુ રામદેવે વિવાદાસ્પદ નિવેદન...

વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સેમિનરી ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદે પહેલી એપ્રિલે જારી કરેલા ફતવામાં જણાવ્યું છે કે, ‘ભારત માતા કી જય’ના નારા ઈસ્લામના સિદ્ધાંતોની...

કુખ્યાત આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર ભલે પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ભારતમાં આતંક ફેલાવતો, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકાય તે ચીન સરકારને મંજૂર નથી....

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ખાતે મળનારી અણુ સલામતી પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચી ગયા છે. પરિષદમાં હાજરી આપતા પૂર્વે તેમણે અમેરિકાની લેસર ઈન્ટરફેરો...

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતું કે કેટલાક પાડોશી દેશો સમજતા...

થોડાક દિવસ પહેલાં બેંગ્લૂરુના સતીશ કેડેબોમ નામના ડોગ-બ્રીડરે ચીનથી ખાસ કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડનાં બે પપી વિક્રમજનક કિંમતે મંગાવ્યા છે. ચીનના બૈજિંગથી...

કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ ભલામણ કરી છે કે, મહિલાઓનો દરજ્જો સુધારવા માટે બહુપત્નીપ્રથા, મૌખિક, એક તરફી અને ત્રણવાર કહીને આપાવામાં...

કોલકાતાના અત્યંત ગીચ વસતી અને અવરજવર ધરાવતા ગણેશ ટોકીઝ વિસ્તારમાં બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડતાં ૨૧ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા...



to the free, weekly Gujarat Samachar email newsletter