
ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી,...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી,...

ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે....

ભારતભરમાં ‘હમર કેસ’ તરીકે જાણીતા થયેલા હત્યા કેસમાં થ્રિસુર કોર્ટે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા કેરળના બીડી કારોબારીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે....
ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે વિદેશી સેના પણ સામેલ થશે. ફ્રાન્સની સેનાની એક ટુકડી પરેડનો ભાગ બનશે. ટુકડી સૈન્ય અભ્યાસ માટે ભારત આવેલી છે. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ પ્રજાસત્તાક દિવસ સમારંભના મુખ્ય અતિથિ...
ઉત્તર પોલીસે નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપી છે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, પોલીસ ૨૦મી જાન્યુઆરીએ સ્થાનિક કોર્ટમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો છે.
આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બુધવારે સવારે ૯:૩૧ કલાકે ભારતે IRNSS-1E નામનો સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ભારત દ્વારા આ સિરિઝનો પાંચમો નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કરાયો છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર બુધવારે સાંજે પૂર્ણ થયું હતું. જેમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. બીજી તરફ પોલીસનો વિરોધ કરી રહેલા સ્થાનિકોને વિખેરવા માટે સુરક્ષાજવાનો દ્વારા ફાયરિંગ કરાતા...

યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપીને ભારતના ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાની નેમ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ ઇંડિયા...
ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના...

દિલ્હીમાં ૧૫ દિવસ સુધી કરાયેલા ઓડ-ઇવન સ્કિમના પ્રયોગની સફળતાની ઉજવણી માટે રવિવારે છત્રસાલ સ્ટેડિયમમાં ધન્યવાદ રેલીનું આયોજન કરાયું હતું. તેમાં દિલ્હીના...