
સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વધુને વધુ કંપનીઓ આગળ આવી રહી હોવાથી દેશમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને બમણી થઇ જશે. નેશનલ સોલાર...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વધુને વધુ કંપનીઓ આગળ આવી રહી હોવાથી દેશમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને બમણી થઇ જશે. નેશનલ સોલાર...

હરિયાણામાં થયેલાં જાટ આંદોલન દરમિયાન મુરથલ ખાતે મહિલાઓ સાથે ગેંગરેપ થયાનાં મીડિયા અહેવાલો સામે આવ્યા બાદ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે જાતે જ સખત વલણ અપનાવ્યું...

લંડનઃ કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) શસ્ત્રો માટે જરૂરી માલસામાન તુર્કી, ભારત અને યુએસ સહિત વિશ્વના અંદાજે ૨૦ જેટલા દેશોની ૫૧ કંપનીઓ પાસેથી...

સંસદના બજેટ સત્રમાં પ્રારંભથી જ ઘેરાયેલા વિવાદના વાદળો દિન-પ્રતિદિન વધુ ઘેરા બની રહ્યા છે. સત્રમાં જનહિતના સ્થાને વાદવિવાદે સ્થાન લીધું છે. શુક્રવારે રાજ્યસભામાં...

લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેનો જનમત ૨૩ જૂને લેવાવાની જાહેરાત થઈ છે ત્યારે એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ અને અનિબાર્ન ભટ્ટાચાર્યે ૨૪મી ફેબ્રુઆરીએ ભડકાઉ ભાષણનોના કેસમાં અંતે શરણગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિ બાદની પોલીસની પાંચ કલાક સુધીની પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસ સામે કબૂલ્યું હતું કે, ૯ ફેબ્રુઆરીના...
હરિયાણામાં અનામતની માગણી માટે હિંસક બનેલા જાટ આંદોલનના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડે એવી શક્યતા છે. અનામત માટે રસ્તા પર ઊતરતી જાતિઓની યાદીમાં હવે લિંગાયત સમાજનો પણ ઉમેરો થયો છે. મરાઠા અને ધનગર સમાજે તો પહેલેથી જ અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે,...
યુપીએ સરકારમાં ગૃહ સચિવ રહેલા જી. કે. પિલ્લઈએ એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલી હોવાના સત્યને છુપાવવામાં રાજકીય હાથ હતો. કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ઇશરત જહાંનું સત્ય બહાર આવે.
દેશમાં હાલ સુધીમાં સફળ રહેલી ઈ-ટુરિસ્ટ વીઝા યોજનાને ઓસ્ટ્રિયા, ચેક ગણરાજ્ય અને દક્ષિણ આફ્રિકા સહિત ૩૭ દેશોના નાગરિકો માટે પણ ૨૭મી ફેબ્રુઆરીથી અમલી બનાવવા માટેનો નિર્ણય લેવાયો છે. ૨૭મી ફેબ્રુઆથી ૩૭ સહિત કુલ ૧૫૦ દેશોના નાગરિકો માટે હવે આ સુવિધા...
નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રવિદાસ જયંતીમાં ભાગ લેવા માટે કાશી પહોંચેલા કેજરીવાલે એક સ્યૂટ રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ રૂમનું રૂ. ૬૦૦ ભાડું ચૂકવ્યા વિના જ તેઓ પરત ફર્યા હોવાનું બહાર આવ્યું છે.