પત્ર લેખક પરિસંવાદ

Tuesday 14th July 2015 13:33 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.

આ પરિસંવાદમાં આપણે સાથે મળીને સાંપ્રત પ્રવાહો અને પત્ર દ્વારા આપ સૌ જનમત જાગૃતિ માટે શું કરી શકો તે અંગે ચર્ચા - વિચારણા કરીશું. આપને તા. ૨૨ કે ૨૯ અોગસ્ટમાંથી કઇ તારીખ અનુકુળ છે તે માટે આપનો અભિપ્રાય ઇમેઇલ દ્વારા [email protected] પર મોકલવા નમ્ર વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter