પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભ વિદ્યાનગર અને અવિસ્મરણીય યાદગીરી

ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી જેમનો કાર્યકાળ જાન્યુઆરી 26 1950થી મે 13, 1962 સુધી...

15 ઓગસ્ટે સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરંગો લહેરાવાયો

ભારતના સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટ 2023ના મંગળવારની સવારે મારખમ અને ઓન્ટારિયોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી હોવાં છતાં, ઘણા દેશભક્ત ભારતીય કેનેડિઅન્સ મારખમમાં સનાતન મંદિર અને કલ્ચર સેન્ટર ખાતે ભારતીય તિરગાને લહેરાવવાના સમારંભમાં હાજરી આપવા પહોંચી...

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું...

પૂ. ગાંધીજીની છેલ્લા દિવસ ઉંમર હતી ૭૮ વર્ષ, ૩ મહિના અને ૨૭ દિવસ. પૂનાથી નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકે એમ ત્રણે જણાએ ગાંધીજીને વિંધિ નાખવાના પ્લાન સાથે દિલ્હીમાં ધામા નાંખ્યા હતા.

આજે યુવાનો કે યુવતીઅો કહે છે ભણેલા, શિક્ષિત યાને ડીગ્રીવાળા માણસો પરણતા નથી. કારણ કે એક તો નોકરી મળતી નથી અને મળે તો ૨૦થી ૨૫ હજાર પાઉન્ડ પગાર વર્ષે મળે. હવે તમે જ ગણતરી કરો કે એમાંથી ટેક્ષ, પેન્શન, નેશનલ ઈન્સ્યોરન્સ, રેલવેના ભાડા તથા પોકેટમની...

આતંકવાદીઓએ પેરીસમાં મેગેઝીનની ઓફિસ પર અને કેનેડાની સંસદ પર કરેલો હુમલો ખરેખર નિંદનીય છે. ચુસ્ત બંદોબસ્ત કરવો અત્યંત જરૂરી છે. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહેવાની છે. હવે રહેમનજર રાખવાનું ભૂલી જાવ. જેવા સાથે તેવાની નીતિ અપનાવો.

હતી. જેમાં વિશ્વના લગભગ ૬૦ દેશોના નેતા, રાજાઅો વગેરેએ ભાગ લીધો હતો અને આશરે ૩૭ લાખ માણસોએ હાજરી આપી હતી - વિશ્વના ઘણા દેશોના ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા હતા. પ્રોગ્રામ આખો દિવસ ચાલ્યો હતો અને ઘણા માણસોએ તેમના વિચારો દર્શાવ્યા હતા. 

અત્રેના અંગ્રેજી સમાચાર પત્રમાં ‘ટોરેન્ટો સ્ટાર’માં 'હીરો વાંદરાએ પોતાના મિત્ર વાનરનું જીવન બચાવ્યું' વિષેના સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચીને મન પ્રફુલ્લિત થઈ ગયું. ભારતના કાનપુર રેલ્વે સ્ટેશન ઉપર વીજળીનો કરંટ લાગતા એક વાનર રેલવેના પાટા ઉપર...

પૂજ્ય જલારામ બાપા ત્યાગ, વૈરાગ્ય અને શક્તિના મૂર્તિરૂપ હતા. વ્યક્તિઓના અંગતજીવનમાં અને સામૂહિક જીવનમાં પ્રેરણાસ્ત્રોત હતા. સહજ સાદગીને વરેલા પૂજ્ય જલારામ બાપા અને માતુશ્રી વિરબાઈએ ભૂખ્યાને જમાડવાનું ઉત્કૃષ્ઠ સેવાનું ઉદારણ પૂરું પાડ્યું છે.

‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.

‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.

અમારા જેવા હજાર વાચકોએ અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ માટે પિટિશન પર સહી કરી (બબ્બે વખત) અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ સતત અને ખંતભેર કામગીરી બજાવી. આ બન્ને સાપ્તાહિકો પ્રતિ સપ્તાહે આ આંદોલનના છેલ્લામાં છેલ્લા અહેવાલો પણ પ્રસિદ્ધ કરતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter