- 14 Apr 2015
શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.
શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે...
નવી દિલ્હીઃ આઈપીએલ-સિઝન ૮માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય સ્પિનર ઇમરાન તાહિર એક સમયે પાકિસ્તાનની અંડર-૧૯ ટીમનો ખેલાડી હતો,...
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ભલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડાવવામાં આવી રહી હોય, પણ વિરાટ તેની પરવા નથી. તે કહે છે કે અનુષ્કા માટે તો તે જીવ...
સમાજમાં આજે ઘણા વડીલો ૧૦૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા જોવા મળે છે.
કાર્ટુન
જીભમાં હાડકું હોતું નથી એ વાત આમ તો સહુ કોઇ જાણે છે, છતાંય કોણ જાણે કેમ કેટલાક ભારતીય નેતાઓ એક યા બીજા પ્રસંગે તેના પુરાવા આપતા જ રહે છે. ક્યારેક કોઇ સાંસદ લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે તો કોઇ વળી બહુમતીને ભાંડે છે. અને કોઇ તો વળી એવા એવા હાસ્યાસ્પદ...
વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.
લંડનઃ ૩૦,૦૦૦થી વધુ બ્રિટિશ પુરુષો ટર્મિનલ પ્રોસ્ટેટ કેન્સર સાથે જિંદગી સામે લડી રહ્યા છે, પરંતુ તેમને પુરતો સપોર્ટ મળતો નથી. નિષ્ણાતોના કહેવા અનુસાર સાજા...
અમદાવાદમાં ભારે પ્રતિષ્ઠાનો વિષય બનેલી હાઈપ્રોફાઈલ રાજપથ કલબની ચૂંટણીમાં લગભગ ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે.