અવસાન નોંધ

Thursday 16th January 2020 03:14 EST
 

• કરમસદના મૂળ વતની અને વર્ષો સુધી મોલો-કેન્યામાં રહ્યા બાદ મારગેટ-કેન્ટ સ્થિત મંજુલાબેન અંબુભાઈ પટેલનું તા.૨૪.૧૨.૨૦૧૯ને મંગળવારે ૮૩ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 01843 229 803
• પ્રેસ્ટન સ્થિત BAPSના સત્સંગી કમળાબેન (બબીબેન) ગોવિંદભાઈ લિંબાચીયાનું તા.૦૭.૦૧.૨૦૨૦ને મંગળવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07960 424 240

• કોવેન્ટ્રી સ્થિત BAPSના સત્સંગી પ્રવિણભાઈ જગતિયાનું તા.૧૩.૦૧.૨૦૨૦ને સોમવારે ૬૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07708 947 345
• હંસલો (વેસ્ટ લંડન) સ્થિત BAPSના સત્સંગી કમળાબેન હરમાનભાઈ પટેલનું તા.૦૮.૦૧.૨૦૨૦ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07405 316 004


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter