અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાસ્થળની ભયાવહ તસવીરો જોઇને બહુમતી વર્ગ માનતો હતો કે ભાગ્યે જ કોઇ પ્રવાસી બચ્યો હશે. ઘટનાસ્થળે જે પ્રકારે વિમાનનો કાટમાળ નાના નાના ટુકડાઓમાં વેરાયેલો હતો તેના પરથી પણ આવી આશંકા બળવતર બનતી હતી. જોકે હવે મોડી સાંજે એક વિમાન પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયાના સમાચાર આવ્યા છે. આ સદભાગી પ્રવાસીનું નામ રમેશભાઇ ભાલિયા છે અને તેઓ દીવના વતની છે.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાને વડાપ્રધાન કેર સ્ટાર્મરે ‘અત્યંત વિનાશક’ ગણાવતાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિમાનમાં પ્રવાસ કરતાં 242 પ્રવાસીઓમાંથી 53 બ્રિટિશ નાગરિકો હતા.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
વિશ્વના અગ્રણી દેશોને G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ભારતના કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં નવો વળાંક લાવવાની અપેક્ષા છે. આ સમિટ માટે વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ બાદ ભારતીય વિદેશ મંત્રાલય ઉત્સાહિત છે અને 15થી 17 જૂન દરમિયાન...
હાલ ભારતમાં કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય છે. જોકે, મોટાભાગના લોકો કેરીઓ ખાધા બાદ તેની ગોટલીઓને કચરામાં ફેંકી દેતા હોય છે અથવા તો...
વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય બંદર પર વિશ્વના સૌથી મોટા જહાજનું આગમન એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિદેશી સ્ટીલ પરનો ટેરિફ હાલના 25 ટકાથી વધારી 50 ટકા કરવા જાહેરાત કરી છે. બાદમાં તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ પર પણ 50 ટકા ટેરિફ લદાશે અને બંને ટેરિફ 4 જૂનથી લાગુ થઇ જશે.
વર્ષ 2025માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઇ રહી છે તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘કુલી’નો પણ સમાવેશ થાય છે. ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. એક અહેવાલ અનુસાર, રજનીકાંતે આ ફિલ્મ માટે રૂ. 150 કરોડની તોતિંગ ફી વસૂલી છે.
એક્ટ્રેસ હિના ખાને લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા રોકી જયસ્વાલ સાથે સાદગીથી લગ્ન કરી લીધા છે. હિના ખાન અત્યારે ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિનાએ આ બીમારીને માત આપવાના બુલંદ ઈરાદા સાથે નવા જીવનની શરૂઆત કરી છે. લગ્ન પ્રસંગે...
વિશ્વના અગ્રણી દેશોને G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી ભારતના કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં નવો વળાંક લાવવાની અપેક્ષા છે. આ સમિટ માટે વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ બાદ ભારતીય વિદેશ મંત્રાલય ઉત્સાહિત છે અને 15થી 17 જૂન દરમિયાન...
કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં આ અધિકાર ફક્ત પ્રથમ પેઢી સુધી મર્યાદિત હતો.
ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં પુજારા સતત સારો દેખાવ કરે છે. આઇપીએલ પછી ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ...
વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
સૂકામેવાની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તેને પલાળ્યા વિના ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તત્વો શરીરને લાભ કરે છે પરંતુ આ લાભ...
બાળપણ અથવા પુખ્તાવસ્થામાં પણ સ્થૂળ હોવું તે દાયકાઓ પછી તેમના માટે આંતરડાના કેન્સરનું વધુ જોખમ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે બાલ્યાવસ્થામાં ભારે વજન ધરાવતા બાળકોને પુખ્ત વયમાં કેન્સર થવાનું જોખમ...
મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું દાયકા વટાવી ચૂક્યા બાદ સપનાં જોવાનું શરૂ કરે છે. એટલું જ નહીં સપનાંને પૂરાં કરવા મહેનત કરીને...
હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ. કોઠાસૂઝ એમની કલમસૂઝ.