યુકે – ભારત દ્વિપક્ષીય વેપારમાં સુવર્ણ યુગ

યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે.

યુકે – ભારત દ્વિપક્ષીય વેપારમાં સુવર્ણ યુગ

યુકે અને ભારત વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર 15 જુલાઈ, 2026 થી અમલી બનવા જઈ રહ્યો છે. આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતની સૌથી મોટી દ્વિપક્ષીય વેપાર સંધિઓ પૈકીની એક છે. વેપાર કરારની સાથે જ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ તે જ દિવસથી લાગુ થશે.

રોચડેલના નરાધમના દેશનિકાલ આડે અવરોધ, સરકાર કાયદામાં સુધારો કરશે

રોચડેલ ગ્રોમિંગ ગેંગ કૌભાંડના મુખ્ય દોષિત શાબિર એહમદને દેશનિકાલ કરવા આડે આવી રહેલા અવરોધને હટાવવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે કાયદામાં સુધારાનું વચન આપ્યું છે. આ મામલે લંડન અને ઇસ્લામાબાદ વચ્ચે અસાધારણ રાજકીય ગતિરોધ સર્જાયો છે.

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

ઓનલાઇન છેતરપિંડી સામે વિશ્વનું સૌથી મોટું સાયબર ઓપરેશન

ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

NRI માટે KYC સુવિધા સરળ બનાવવા વિચારણા, ભારતમાં રોકાણ કરવું સરળ બનશે

ભારતમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને શેરબજારમાં રોકાણ કરવા સહિતના આર્થિક વ્યવહારોમાં ઓનલાઇન KYCના અભાવે હેરાનપરેશાન વિદેશવાસી ભારતીય રોકાણકારો માટે રાહતના સંકેત છે. નાણાં મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (‘સેબી’) ભારતીય...

NRI માટે KYC સુવિધા સરળ બનાવવા વિચારણા, ભારતમાં રોકાણ કરવું સરળ બનશે

ભારતમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને શેરબજારમાં રોકાણ કરવા સહિતના આર્થિક વ્યવહારોમાં ઓનલાઇન KYCના અભાવે હેરાનપરેશાન વિદેશવાસી ભારતીય રોકાણકારો માટે રાહતના સંકેત છે. નાણાં મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (‘સેબી’) ભારતીય...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

‘ધૂરંધર 2’એ આખા બોલિવૂડ કરતાં વધુ કમાણી કરી

વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ રહી રણવીર સિંહની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. આખા બોલિવૂડની કમાણીમાં તેનો હિસ્સો અડધાથી...

લોસ એન્જેલસમાં ‘નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ઃ શાહરુખે ઉદ્વાટન કર્યું

સુપરસ્ટાર અને નાઇટ રાઇડર્સ ગ્રૂપના સહ-માલિક શાહરુખ ખાને અમેરિકાના લોસ એન્જેલસમાં નવા આંતરરાષ્ટ્રીય ધોરણના નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેદાન પર પહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) મેચનું આયોજન કરાયું હતું, જેમાં લોસ એન્જેલસ...

અમેરિકી અર્થતંત્રને સુધારાનો માર્ગ ચીંધશે ભારતીય દિગ્ગજો

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નીતિરીતિનું ઘડતર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી દુનિયાની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેન્ક યુએસ ફેડરલ રિઝર્વમાં ફરી એક વખત ભારતીય દિગ્ગજોની મેધાનો ડંકો વાગ્યો છે. અમેરિકા પર મંદીના વાદળો મંડરાઇ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બેન્કની...

બાળકો માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ યોજના

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેકના ટ્રેડિંગ સેશનની શરૂઆત માટે ઓપનિંગ બેલ વગાડયો. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બંને મોટા શેરબજારોએ વ્હાઇટ હાઉસમાંથી સંયુક્ત રીતે ઓપનિંગ બેલ વગાડવાની...

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય

ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે....

IMO ઈસ્ટ આફ્રિકા દ્વારા એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન

ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન (IMO ઈસ્ટ આફ્રિકા) દ્વારા નાઈરોબીના જનરલ માથેન્ગે રોડસ્થિત મિક્સ ગ્રિલ રેસ્ટારાં ખાતે કોમ્યુનિટી સહકાર અને કોન્ટિનેન્ટલ એન્ટરપ્રાઈઝ એકીકરણ સંદર્ભે એક્ઝિક્યુટિવ ડિનર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈરોબીની...

બર્મિંગહામ જૈન આશ્રમની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

શનિવાર 11 જુલાઈ 2026ના રોજ બર્મિંગહામ જૈન આશ્રમ દ્વારા તેની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ વાસ્તવમાં અવિસ્મરણીય બની રહ્યો હતો. જૈન સાધુ આચાર્ય સુશીલ કુમાર મહારાજના આશીર્વાદ સાથે 1946માં આશ્રમની સ્થાપના થઈ હતી. આ સમયે...

ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખોનું ‘કૂલર’

સ્ત્રીઓની સુંદર અને આકર્ષક આંખોના કામણથી કોણ બચી શક્યું છે? પરંતુ આંખોના આ સૌંદર્યને સદાબહાર જાળવી રાખવા તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે, અને આ માટે ગોગલ્સ બહુ ઉપયોગી છે. મોટા ભાગના લોકો ફેશન અને ગ્લેમરને ખાતર ગ્લાસીસ પહેરતાં હોય છે, પરંતુ...

ફેટી લિવરઃ ખરાબ લાઇફસ્ટાઇલની આડપેદાશ

લિવર શરીરમાં એક એવું અંગ છે જે ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફક્ત દારૂથી જ લિવરને નુકસાન થાય છે. જોકે, ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક અભ્યાસ મુજબ, 2023માં...

દેવશયન પર્વ અને ચાર્તુમાસ માહાત્મ્ય

અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું...

ડો. પી.જે. મહેતા: હિન્દ સ્વરાજથી આઝાદ હિન્દ ફોજ!

આશ્રમ માર્ગ પર એક ઐતિહાસિક શિક્ષણ સંસ્થાન છે ગૂજરાત વિદ્યાપીઠ. તેના લીલાછમ પરિસરમાં એક સ્થાનનું નામ છે ડો. પ્રાણજીવનદાસ મહેતા ભવન. અહીં સભાઓ થાય છે, કાર્યક્રમો યોજાય છે, રોજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ચરખો કાંતે છે, ગાંધીજીને પ્રિય ભજનો અને પ્રાર્થનાના...



to the free, weekly Gujarat Samachar email newsletter