
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
છેલ્લા એક વર્ષમાં યુકેમાં પડતર અસાયલમ અપીલની સંખ્યા લગભગ બમણી થઇને રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચી છે. જસ્ટિસ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2025ના અંતે 80,333 અપીલની સુનાવણી પડતર હતી.
અમેરિકામાં ગેરકાયદે વસતા 11 ભારતીય નાગરિકો પર વિઝા ફ્રોડનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. સરકારી વકીલોના આરોપનામા અનુસાર, આ લોકોએ ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ તરીકે કન્વીનીયન્સ સ્ટોર્સમાં હથિયારના જોરે લૂંટનું નાટક રચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું...
અમેરિકામાં વસતા બે ગુજરાતી ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી ઉપર વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ સહિતના વિવિધ આરોપસર 400 વર્ષ કેદની સજા તોળાઇ રહી છે. કેટલાય રાજ્યોમાં કૌભાંડ આચરનાર સવાણી ભાઈઓએ આ બધું ઓછું હોય તેમ એફબીઆઈના ડિરેક્ટર...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....
અમેરિકામાં ગેરકાયદે વસતા 11 ભારતીય નાગરિકો પર વિઝા ફ્રોડનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. સરકારી વકીલોના આરોપનામા અનુસાર, આ લોકોએ ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ તરીકે કન્વીનીયન્સ સ્ટોર્સમાં હથિયારના જોરે લૂંટનું નાટક રચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...
સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર અમદાવાદના સંતો દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં યોજાયેલી સત્સંગ સભાને સંબોધતા સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ જ્યારે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે જે મોબાઇલને તમે દિવસમાં સો વખત સ્પર્શ કરો છો તે ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો હોઈ શકે છે? અથવા જે ઓશીકા પર તમે સૂઈ જાઓ છો તેમાં 16 લાખ જેટલા બેક્ટેરિયા હોઈ શકે છે? તાજેતરના રિસર્ચ અને હેલ્થ ઓડિટ દર્શાવે છે...
ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન...
સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ....