આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે. 

સૈફ અલી ખાન ગો ધાર્મિક ચેરિટી ક્રિકેટ ડેમાં જોડાયો

ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા...

વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

ભાજપનું લક્ષ્ય 360ઃ હવે ડીએમકે, સપા, એનસીપીના ટુકડાં થશે?

ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

તિરુપતિ મંદિર માટે વાળ બન્યા ‘બ્લેક ગોલ્ડઃ રૂ. 176 કરોડની રેકોર્ડ જંગી કમાણી થશે

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવાતા વાળ હવે તિરુમાલા મંદિર માટે ‘બ્લેક ગોલ્ડ’ સાબિત થઈ રહ્યા છે. મે 2026 માં તિરુમાલા ખાતે વાળ દાનમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફક્ત 27 દિવસમાં, 12.43 લાખથી વધુ ભક્તોએ ભગવાનને પોતાના વાળ...

લોસ એન્જેલસમાં ‘નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’ઃ શાહરુખે ઉદ્વાટન કર્યું

સુપરસ્ટાર અને નાઇટ રાઇડર્સ ગ્રૂપના સહ-માલિક શાહરુખ ખાને અમેરિકાના લોસ એન્જેલસમાં નવા આંતરરાષ્ટ્રીય ધોરણના નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેદાન પર પહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) મેચનું આયોજન કરાયું હતું, જેમાં લોસ એન્જેલસ...

રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો વધુ એક કેસ

અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપડાના પૂર્વ મેનેજર અને નિર્માતા પ્રકાશ જાજૂએ રાજપાલ યાદવ વિરુદ્ધ રૂ. 5 લાખના ચેક બાઉન્સનો નવો કેસ નોંધાવ્યો છે. 

બાળકો માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ યોજના

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેકના ટ્રેડિંગ સેશનની શરૂઆત માટે ઓપનિંગ બેલ વગાડયો. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બંને મોટા શેરબજારોએ વ્હાઇટ હાઉસમાંથી સંયુક્ત રીતે ઓપનિંગ બેલ વગાડવાની...

યુએસમાં જન્મેલું દરેક બાળક નાગરિક ગણાશે, માતાપિતા ગેરકાયદે પ્રવેશ્યા હોય તો પણ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. અદાલતે અમેરિકામાં જન્મજાત નાગરિકતાને સીમિત કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રયાસને બહુમતીથી ફગાવી દીધો છે.

સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય

ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે....

સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...

જીવન આધુનિકતાથી નહીં, સંસ્કારથી સમૃદ્વ હોવું જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

જોહાનિસબર્ગ સ્વામિનારાયણ મંદિરનું શીલાપૂજન કરતા પ.પૂ. મહંતસ્વામી મહારાજ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે.

હૃદયને તંદુરસ્ત રાખવા સપ્તાહમાં 10 કલાક કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત...

ડાયાબિટીસથી પ્રેરિત સેવાયાત્રાએ દિવાને ફોર્બ્સ લિસ્ટમાં સ્થાન અપાવ્યું

બેંગલૂરુમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર...

ભારત-ભ્રમણ: ભારતને ઓળખવાનો એક શાશ્વત માર્ગ...

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...

અષાઢી બીજઃ આનંદ-ઓચ્છવનો ત્રિવેણી સંગમ

અષાઢી સુદ બીજ એટલે એ દિવસ કે જ્યારે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે. અષાઢી સુદ બીજ એટલે ધરતીપુત્રોને અપાર ખુશી અપાવતી વર્ષાઋતુનો પ્રારંભ. અને અષાઢી સુદ બીજ એટલે કચ્છી પરંપરા મુજબ અનેક સંભાવનાઓ લાવતાં નવાં વર્ષની શરૂઆત. અષાઢી...



to the free, weekly Gujarat Samachar email newsletter