આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે. 

સૈફ અલી ખાન ગો ધાર્મિક ચેરિટી ક્રિકેટ ડેમાં જોડાયો

ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા...

વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

ભાજપનું લક્ષ્ય 360ઃ હવે ડીએમકે, સપા, એનસીપીના ટુકડાં થશે?

ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

તિરુપતિ મંદિર માટે વાળ બન્યા ‘બ્લેક ગોલ્ડઃ રૂ. 176 કરોડની રેકોર્ડ જંગી કમાણી થશે

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવાતા વાળ હવે તિરુમાલા મંદિર માટે ‘બ્લેક ગોલ્ડ’ સાબિત થઈ રહ્યા છે. મે 2026 માં તિરુમાલા ખાતે વાળ દાનમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફક્ત 27 દિવસમાં, 12.43 લાખથી વધુ ભક્તોએ ભગવાનને પોતાના વાળ...

રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો વધુ એક કેસ

અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપડાના પૂર્વ મેનેજર અને નિર્માતા પ્રકાશ જાજૂએ રાજપાલ યાદવ વિરુદ્ધ રૂ. 5 લાખના ચેક બાઉન્સનો નવો કેસ નોંધાવ્યો છે. 

આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ઘરસંસાર માંડ્યો

બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને (61) ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (47) સાથે ઘરસંસાર માંડ્યો છે. આમિરનાં આ ત્રીજી વારનાં જ્યારે ગૌરી સ્પ્રેટના આ બીજી વારનાં લગ્ન છે. મુંબઇમાં પાલી હિલ સ્થિત આમિરના નિવાસસ્થાને સાદા સમારંભમાં...

જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય

ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે....

સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...

જીવન આધુનિકતાથી નહીં, સંસ્કારથી સમૃદ્વ હોવું જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

જોહાનિસબર્ગ સ્વામિનારાયણ મંદિરનું શીલાપૂજન કરતા પ.પૂ. મહંતસ્વામી મહારાજ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા હોવાથી હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે.

રોજ એક વાટકી ચણા ખાઓ, હાડકાં-સ્નાયુ મજબૂત બનશે

આજકાલ ખોરાકની ખોટી આદતો અને હલકી ગુણવત્તાવાળા ખોરાકને કારણે આરોગ્યની જાતભાતની સમસ્યાઓ થતી હોય છે. યોગ્ય પોષણયુક્ત આહાર થકી લાંબા ગાળા સુધી સ્વસ્થ રહી શકાય છે. ખાસ કરીને હાડકાં અને સ્નાયુને માટે પોષણક્ષમ આહાર લેવો તમામ ઉંમરના લોકો માટે જરૂરી...

ડાયાબિટીસથી પ્રેરિત સેવાયાત્રાએ દિવાને ફોર્બ્સ લિસ્ટમાં સ્થાન અપાવ્યું

બેંગલૂરુમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર...

ભારત-ભ્રમણ: ભારતને ઓળખવાનો એક શાશ્વત માર્ગ...

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...

અષાઢી બીજઃ આનંદ-ઓચ્છવનો ત્રિવેણી સંગમ

અષાઢી સુદ બીજ એટલે એ દિવસ કે જ્યારે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે. અષાઢી સુદ બીજ એટલે ધરતીપુત્રોને અપાર ખુશી અપાવતી વર્ષાઋતુનો પ્રારંભ. અને અષાઢી સુદ બીજ એટલે કચ્છી પરંપરા મુજબ અનેક સંભાવનાઓ લાવતાં નવાં વર્ષની શરૂઆત. અષાઢી...



to the free, weekly Gujarat Samachar email newsletter