થોભો અને રાહ જૂઓ

પહેલાં 27 દેશોનું યુરોપિયન યુનિયન (ઇયુ) અન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) અને હવે સુપરપાવર અમેરિકા સાથે... ભારતે એક જ પખવાડિયામાં દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે નવું સિમાચિહન અંકિત કર્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલના મામલે સંમતિ સધાઇ છે. આ સાથે જ ભારત પર લદાયેલો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટીને 18 ટકા થશે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ લદાયેલો 25 ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થઇ જશે.

નાઈજિરિયાના પૂર્વ મંત્રી સામે લાંચના કેસની ટ્રાયલ

નાઈજિરિયાના 65 વ ર્ષીય પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડેઈઝાની એલીસન- માડુએકે સામે સધર્ક ક્રાઉન કોર્ટમાં લાંચના કેસની ટ્રાયલ ચાલી રહી છે. એવો આક્ષેપ છે કે નાઈજિરિયામાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા તેમને લાંચ અપાતી હતી. જોકે, માડુએકેએ તેમની વિરુદ્ધ લાંચના તમામ...

રવાન્ડાએ રદ એસાઈલમ ડીલ માટે યુકે પાસે 100 મિલિયન માગ્યા

રવાન્ડા સરકારે યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે રદ કરેલી એસાઈલમ સમજૂતી હેઠળની ચૂકવણી મુદ્દે 100 મિલિયન પાઉન્ડનો દાવો કર્યો છે. રવાન્ડાએ આંતરરાષ્ટ્રીય લવાદનો કેસ દાખલ કરી દલીલ કરી છે કે યુકેએ ઈસ્ટ આફ્રિકન દેશ રવાન્ડામાં કેટલાક એસાઈલમ સીકર્સ મોકલવાની...

નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

જન્મભૂમિના દિલ્હી બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું નિધન

જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું 23 જાન્યુઆરીએ મોડીરાત્રે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થતાં જન્મભૂમિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ 56 વર્ષના હતા.

ભારતના 77મા પ્રજાસત્તાક દિનની નાઈરોબીમાં ભવ્ય ઉજવણી

ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે નેશનલ ડે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રિપબ્લિક ઓફ કેન્યાના પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ફોર...

LIBF Expo 2026ની સફળ પૂર્ણાહુતિ

શ્રી લોહાણા મહાપરિષદ (SLM) દ્વારા આયોજિત ત્રિદવસીય લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) એક્સ્પો 2026ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે, જે ગ્લોબલ બિઝનેસ કોલબરેશન અને નેટવર્કિંગ ક્ષેત્રે નોંધપાત્ર સીમાચિહ્ન બની રહ્યું છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી...

ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

સર્જક રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ, પાંચની અટકાયત

‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી છે. રોહિત શેટ્ટીના મુંબઇસ્થિત જૂહુના નિવાસસ્થાન બહાર શનિવારે મોડી રાત્રે બાઇક પર આવેલા અજાણ્યા...

અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

ટેક્સાસે રાતોરાત H-1B વિઝા બંધ કર્યાઃ હજારો ભારતીયોને અસર

અમેરિકાના મહત્વના રાજ્ય ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી કરવા પર રોક લદાઇ છે. ગવર્નર ગ્રેગ એબટે આવતા વર્ષે મે મહિના સુધી H-1B કેટેગરીના વિઝા જારી ન કરવા આદેશ આપ્યો છે. પ્રથમ તબક્કામાં ટેક્સાસની તમામ સરકારી કચેરી અને યુનિવર્સિટીમાં આ રોક લાગુ થશે. 

યુએસ મ્યુઝિયમ ભારતના ત્રણ પ્રાચીન કાંસ્યશિલ્પ પરત મોકલશે

યુનાઈટેડ સ્ટેટ્સના સ્મિથસોનિઅન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ્સ દ્વારા ભારતના ત્રણ પ્રાચીન કાંસ્ય શિલ્પો પરત મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલી વાટાઘાટોના અંતે હવે અમેરિકા આ મૂર્તિઓ ભારતને પાછી આપશે.મ્યુઝિયમો દ્વારા નૈતિક...

પાકિસ્તાનનો અળવીતરો નિર્ણયઃ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે

પાકિસ્તાની ક્રિકેટ ટીમ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. જોકે પાકિસ્તાન સરકારે આ ટુર્નામેન્ટ માટે ટીમને શ્રીલંકા જવાની મંજૂરી આપી છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત ભારત સામેની ગ્રુપ-સ્ટેજ...

નોર્થ અમેરિકામાં BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 યોજાઈ

નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી...

ભારતના 77મા પ્રજાસત્તાક દિનની નાઈરોબીમાં ભવ્ય ઉજવણી

ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે નેશનલ ડે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રિપબ્લિક ઓફ કેન્યાના પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી ફોર...

LIBF Expo 2026ની સફળ પૂર્ણાહુતિ

શ્રી લોહાણા મહાપરિષદ (SLM) દ્વારા આયોજિત ત્રિદવસીય લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) એક્સ્પો 2026ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે, જે ગ્લોબલ બિઝનેસ કોલબરેશન અને નેટવર્કિંગ ક્ષેત્રે નોંધપાત્ર સીમાચિહ્ન બની રહ્યું છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી...

માનવશરીરઃ અદભૂત મશીનની આગવી શક્તિઓને ઓળખો

બહુ ઓછા લોકો જાણે છે કે માનવશરીર ફક્ત માંસ અને હાડકાં નથી, પરંતુ એક અદ્ભુત મશીન છે. એક એવું મશીન જે અવિશ્વસનીય તાકાત, સહનશક્તિ, ગતિ, સુગમતા અને માનસિક શક્તિથી હર્યુંભર્યું છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે જરૂર પડ્યે આપણા સ્નાયુઓ તેમની સામાન્ય...

શિયાળામાં વિવિધ સ્કાર્ફથી મેળવો અવનવી સ્ટાઇલ

શિયાળો શરૂ થાય પછી પહેરવેશમાં સૌથી વધુ ઉપયોગી અને સૌંદર્ય વધારતી એક્સેસરી સ્કાર્ફ છે. સામાન્ય રીતે ગળા અને છાતીને ઠંડી હવાથી બચાવવા માટે સ્કાર્ફ પહેરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં સ્કાર્ફ માત્ર રક્ષણ માટે જ નહીં, પરંતુ ફેશનનો પણ એક મહત્ત્વનો...

બાંગ્લાઃ ભારતમાંથી જન્મેલા દેશનો ભારત દ્વેષ

1971માં ભારત-પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ એક અજબ લડાઈ હતી. પાકિસ્તાનને દમન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર પોતાનો કબજો જાળવી રાખવો હતો, જ્યારે પૂર્વ પાકિસ્તાને હવે માથું ઊંચક્યું હતું. તેને બંગાળી ભાષા સહિત પોતાની...

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ...

પંદરમી સદીના શ્રીમદ્ વલ્લભાચાર્યે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીવિષ્ણુના લીલાવતાર ઘનશ્યામ શ્રીકૃષ્ણની માધુર્ય-પ્રેમલક્ષણા ભક્તિને કેન્દ્રમાં રાખી શ્રીવૈષ્ણવ સંપ્રદાય પ્રવર્તિત કર્યો, વેદાન્તી ‘શુદ્ધાદ્વૈતવાદ’ તેમજ ‘પુષ્ટિભક્તિ’ના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર...

તા. 31 જાન્યુઆરી 2026થી 06 ફેબ્રુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

તા. 24 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...



to the free, weekly Gujarat Samachar email newsletter