આખરે ભારતીય સૈનિકોની શહાદતને માન્યતા

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે. 

સૈફ અલી ખાન ગો ધાર્મિક ચેરિટી ક્રિકેટ ડેમાં જોડાયો

ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા...

વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.

ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...

રિલાયન્સ-મેટા સ્થાપશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર

પેટ્રોલિયમ રિફાઇનરી અને વનતારા જેવા પ્રોજેક્ટ થકી જામનગરને વૈશ્વિક ઓળખ અપાવનાર રિલાયન્સ ગ્રૂપ હવે અહીં વિશ્વસ્તરનું એઆઇ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક....

ભાજપનું લક્ષ્ય 360ઃ હવે ડીએમકે, સપા, એનસીપીના ટુકડાં થશે?

ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...

રામ મંદિરનો હવાલો હવે ‘કૃષ્ણ’ સંભાળશે, ચંપત રાય - અનિલ મિશ્રાને રામ-રામ

રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે....

તિરુપતિ મંદિર માટે વાળ બન્યા ‘બ્લેક ગોલ્ડઃ રૂ. 176 કરોડની રેકોર્ડ જંગી કમાણી થશે

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવાતા વાળ હવે તિરુમાલા મંદિર માટે ‘બ્લેક ગોલ્ડ’ સાબિત થઈ રહ્યા છે. મે 2026 માં તિરુમાલા ખાતે વાળ દાનમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફક્ત 27 દિવસમાં, 12.43 લાખથી વધુ ભક્તોએ ભગવાનને પોતાના વાળ...

એર ટિકીટના ભાવમાં વધારો તોળાઇ રહ્યો છે

આગામી દિવસોમાં દેશમાં અને વિદેશમાં એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મિડલ ઇસ્ટમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી...

આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ઘરસંસાર માંડ્યો

બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને (61) ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (47) સાથે ઘરસંસાર માંડ્યો છે. આમિરનાં આ ત્રીજી વારનાં જ્યારે ગૌરી સ્પ્રેટના આ બીજી વારનાં લગ્ન છે. મુંબઇમાં પાલી હિલ સ્થિત આમિરના નિવાસસ્થાને સાદા સમારંભમાં...

વિશાલ ભારદ્વાજ અને એકા લાખાણીને ઓસ્કાર એકેડેમીનું આમંત્રણ

ભારતીય સિનેમાની વિશ્વસ્તરે વધુ એક મહત્વની નોંધ લેવાઈ છે. ફિલ્મમેકર, લેખક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ તેમજ જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર એકા લાખાણીને વર્ષ 2026 માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) દ્વારા સભ્યપદ માટે આમંત્રણ આપવામાં...

સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન

યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર રેડ્ડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD- ઈન્ટરનેશનલ...

અમેરિકાની આઝાદીના 250 વર્ષઃ ટ્રમ્પનો બંધારણીય અધિકારોના રક્ષણનો સંકલ્પ

સમગ્ર અમેરિકા આઝાદીના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણીય સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ તેની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણી...

સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં એકમાત્ર ભારતીય

ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે....

સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...

હિન્દુ સમુદાયે સામાજિક હિતના મુદ્દે વધુ સંગઠિત બનીને કામ કરવાની જરૂર

ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો...

સિટીબોન્ડ ટ્રાવેલની શાનદાર વાર્ષિક સમર પાર્ટી

સિટીબોન્ડ ટ્રાવેલની વાર્ષિક સમર પાર્ટી 2026નું શાનદાર આયોજન શુક્રવાર 26 જૂન 2026ના દિવસે કરવામાં આવ્યું હતું. ઉજવણી, આનંદપ્રમોદ અને કદરદાનીની આ સાંજ અવિસ્મરણીય બની રહી હતી. આ ઈવેન્ટમાં મહાનુભાવો, વિવિધ એરલાઈન્સના વડાઓ, બિઝનેસ એસોસિયેટ્સ તેમજ...

ગરમીના દિવસોમાં પાચનતંત્ર સાચવો, અનેક તકલીફો ટાળો

ઉનાળાના દિવસો અબાલવૃદ્ધ સહુકોઇ માટે આકરા સાબિત થતા હોય છે. વળી, આ વર્ષે તો ઉનાળાના આરંભે જ અંગદઝાડતી ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. હિટવેવમાં બ્રિટન સહિત સમગ્ર યુરોપ લપેટાયું હતું. આ માહોલમાં આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે, અને આરોગ્ય સંભાળનું...

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ કયો?

માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ...

ભારત-ભ્રમણ: ભારતને ઓળખવાનો એક શાશ્વત માર્ગ...

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...

અષાઢી બીજઃ આનંદ-ઓચ્છવનો ત્રિવેણી સંગમ

અષાઢી સુદ બીજ એટલે એ દિવસ કે જ્યારે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે. અષાઢી સુદ બીજ એટલે ધરતીપુત્રોને અપાર ખુશી અપાવતી વર્ષાઋતુનો પ્રારંભ. અને અષાઢી સુદ બીજ એટલે કચ્છી પરંપરા મુજબ અનેક સંભાવનાઓ લાવતાં નવાં વર્ષની શરૂઆત. અષાઢી...



to the free, weekly Gujarat Samachar email newsletter