
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો વતનપ્રવાસ ધર્મ-અર્થ-રાજનીતિનો ત્રિવેણીસંગમ બની રહ્યો હતો. પ્રવાસ પ્રારંભે તેઓ દેશના પ્રથમ જ્યોતિર્લિંગની શરણમાં પહોંચ્યા હતા અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ રાજકોટ પહોંચ્યા અને વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટને સંબોધતાં રોકાણકારોને આ ફળદ્રુપ પ્રદેશમાં રોકાણની તક ઝડપી લેવા હાકલ કરી હતી. રાજકોટથી તેઓ અમદાવાદ પહોંચ્યા અને ભારતપ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને આવકારી પતંગ મહોત્સવની મોજ માણવા સાથે વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય કરારો કર્યા હતા.
લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા.
ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ સી. પટેલ અને ડો. વિજયકુમાર સી. પટેલ-ઓબીઇના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર પણ...
ગુજરાતમાં કેન્સર-રોગના નિષ્ણાત તરીકે ખ્યાતિ પામેલા અને પાંચ દાયકાથી ચિકિત્સા-વિદ્યાને વ્યવસાયરૂપે નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવકલ્યાણના સાધનરૂપે અપનાવનારા પદ્મશ્રી ડો. પંકજભાઈ શાહને સદવિચાર પરિવાર હિરક મહોત્સવ એવોર્ડ-2025થી સન્માનિત...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રારંભે દેશના જાણીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતના વિકાસ માટે મહત્વની વિગતો જાહેર કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂા. સાત લાખ કરોડનું રોકાણ...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે...
બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ આજકાલ સમાચારોમાં ઝળકી રહી છે. ભારત-ચીનના ગલવાન સંઘર્ષની સત્યઘટના પર આધારિત આ ફિલ્મનું ટિઝર તાજેતરમાં રિલિઝ થતાં જ ચીની મીડિયાના પેટમાં દુઃખવા લાગ્યું છે.
પ્રમુખ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભારતવંશી લોકો સહિતના તમામ ઇમિગ્રન્ટ્સ માટે ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરવા જતાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારી દ્વારા મિનિયાપોલીસમાં એક મહિલા અને ઓરેગનના પોર્ટલેન્ડમાં બે દેખાવકારોને ગોળી મારવાના વિરોધમાં જનતાનો આક્રોશ ભડક્યો છે.
નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી...
‘બેબી સમુરાઈ’ના હુલામણા નામથી જાણીતા 15 વર્ષીય કેન્યન કિશોર ડ્રાઈવર શાન ચંદેરીઆએ FIA પ્રમાણિત ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલની ત્રીજી સીઝનમાં વિજય હાંસલ કરી સૌથી યુવાન ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. શાન ચંદેરીઆએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના...
ગુજરાતમાં કેન્સર-રોગના નિષ્ણાત તરીકે ખ્યાતિ પામેલા અને પાંચ દાયકાથી ચિકિત્સા-વિદ્યાને વ્યવસાયરૂપે નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવકલ્યાણના સાધનરૂપે અપનાવનારા પદ્મશ્રી ડો. પંકજભાઈ શાહને સદવિચાર પરિવાર હિરક મહોત્સવ એવોર્ડ-2025થી સન્માનિત...
અમદાવાદ સ્થિત મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળની સુવર્ણ જયંતી પ્રસંગે યોજાયેલા 21 દિવસના મહાવિષ્ણુયાગની રંગેચંગે પૂર્ણાહૂતિ થઇ હતી. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુલ સુવર્ણ...
કેનેડાસ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય મહિલાઓ માટે ‘વન સ્ટોપ સેન્ટર ફોર વિમેન’ના પ્રારંભ સાથે 24x7 હેલ્પલાઈન પણ શરૂ કરાઇ છે. સેન્ટર અને હેલ્પલાઈનનો ઉદ્દેશ ભારતીય પાસપોર્ટધારક મહિલાઓને સમયસર સહાય પૂરી પાડવાનો છે. મહિલાઓને ઘરેલુ હિંસા,...
આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે,...
ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની ઈનામ- વળતર અને મોટિવેશન (ચાલકબળ) સિસ્ટમ્સ તેમજ ખાસ કરીને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને...
એક જ વાક્યમાં મેં વાપરેલ ત્રણે શબ્દો પૈકી અમેરિકા માટે વાપરેલ વર્ણશંકર, ધૂર્ત રાષ્ટ્ર અને તેના હાલના પ્રમુખ ટ્રમ્પ માટે વાપરેલ મદોન્મત્ત શબ્દો પ્રથમ દ્રષ્ટિએ કઠોર લાગે. આ અતિકટુ શબ્દોનો ઉપયોગ કોઈ પૂર્વગ્રહ વગર સમજી વિચારીને અમેરિકાના ઇતિહાસથી...