
બ્રિટનમાં ભારતીય માલિકીની કંપનીઓના કારોબારમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે આ કંપનીઓની સંખ્યામાં આશરે 60% નો જંગી વધારો થયો છે જે દર્શાવે છે કે બ્રિટિશ અર્થતંત્રમાં ભારતનો આર્થિક પ્રભાવ સતત મજબૂત થઈ રહ્યો છે.
ભારત હિન્દુ સમાજ સંસ્થા 40 કરતાં વધુ વર્ષથી તેના મંદિરના સ્થળેથી હિન્દુ સમુદાયની સેવામાં કાર્યરત છે. સંસ્થા હિન્દુ સમુદાયને પૂજા-પ્રાર્થના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને પરિવારોને પેઢીઓથી સંપર્ક-મેળમિલાપનું સ્થળ પુરું પાડી રહેલ છે.
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
વિશ્વના સૌથી યુવાન EV પ્રણેતા અને ગ્રેટા ઈલેક્ટ્રિક સ્કૂટરના સ્થાપક રાજ શૈલેષભાઈ મહેતાએ સોમવાર, 25 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, નાઈરોબીની મુલાકાત લીધી હતી. તેમના પ્રેરણાદાયી શબ્દોએ ઘણા યુવાનો પર ગાઢ અસર કરવા સાથે તેમને ગહનપણે...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
ખારા રણમાં મીઠી વીરડી જેવા સમાચાર આપણા કૃષિ વિજ્ઞાનીઓએ આપ્યા છે. રાજસ્થાનના થાર રણમાં હવે ઘઉંની ખેતી શક્ય બનશે. અજમેરની કેન્દ્રીય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ‘ડેઝર્ટસોયલિફિકેશન’ તકનીક વિકસાવી છે, જેનાથી રેતીમાં પાક ઉગાડી શકાશે અને પાણીની જરૂરિયાત...
કેન્દ્રીય કેબિનેટમાં 15 થી 18 જૂન વચ્ચે મોટા ફેરફાર થવાની સંભાવના છે. એવા સંકેત મળી રહ્યા છે કે વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ પહેલાં ભાજપ નેતૃત્વ રાજકીય અને સંગઠન પુનઃગઠનની કવાયત કરી લેવા માંગે છે.
નિષ્ફળ ભારતીય ટેકનોલોજી કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કોર્ટ તિરસ્કાર બદલ સિંગાપોર કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કિસ્સામાં રસપ્રદ બાબત એ છે કે એક સમયે આ એડટેક જાયન્ટ બાયજુસ અધધધ 22 બિલિયન ડોલરનું સામ્રાજ્ય ધરાવતી હતી પણ, અણઘડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવાની અપીલની અસર દેશના ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળી છે. કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કેરળ અને ઉત્તર બંગાળ જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોની માગ ઝડપથી વધી છે. જ્યારે વિદેશી યાત્રાઓ...
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકપ્રિય કોમેડી ફિલ્મો આપનારા ડિરેક્ટર ડેવિડ ધવને નિવૃત્તિ જાહેર કરતા પોતાના દીકરા વરુણ ધવન સાથે એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બોલિવૂડનાં એક્ટર્સ પર પરોક્ષ રીતે નિશાન સાધતાં કહ્યું કે તેઓ કોઈ પ્રત્યે...
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સની ટીમના સ્ટાર બેટ્સમેન રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેદાન પર પોતાના આક્રમક અંદાજથી ક્રિકેટ પ્રેમીઓને પોતાના દીવાના બનાવી દીધા છે. આમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.
કોઇને પણ વાત સાંભળીને બોલવાનું મન થાય કે, ભાઈ તમે શું ગપ્પા મારો છો? અમેરિકામાં તો 100 ડોલરની નોટ સૌથી મોટી છે પરંતુ, હવે અમેરિકામાં ઈતિહાસ રચાઈ શકે છે.
કેનેડાના ઓન્ટારિયોમાં મિસિસાગા ખાતે શનિ-રવિ દરમિયાન કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સનું આયોજન કરાયું હતું.
માત્ર 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની સફળતા પર આઈઆઈએમ ઈન્દોર એક ખાસ કેસ સ્ટડી તૈયાર કરવાનું છે. પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજ બોલરોની ઊંઘ ઉડાવનાર આ યુવા ખેલાડીના મોડલને હવે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણશે અને સમજશે. આ સંસ્થા ‘વૈભવ...
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90 હજારથી વધુ દર્શકોનો કાન ફાડી નાખે તેવો શોર અને 18મી ઓવરનો એ છેલ્લો બોલ જેણે ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અરશદ ખાનના બોલ પર લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. રવિવારે રમાયેલી લો-સ્કોરિંગ...
કેન્યાના નકુરુમાં આવેલા કૃષ્ણ મંદિરે પુરુષોત્તમ માસની એકાદશી પર્વે બહેનો દ્વારા વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું.
ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે.
આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ, પરંતુ સાત છે અને કદાચ વધુ પણ હોઈ શકે છે.
વૃદ્ધાવસ્થામાં થાક, ચાલવામાં તકલીફ અને પડી જવાનો ડર - આ બધું સાર્કોપેનિયાને કારણે થાય છે, જેના સ્નાયુઓની નબળાઈ હોય છે. 60 વર્ષની ઉમર પછી શરીર પ્રોટીનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે સ્નાયુઓ ગળવા લાગે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...
તેમના વિશે જ્યારે જાણ્યું ત્યારે આશ્ચર્યસ્તબ્ધ થવું સ્વાભાવિક હતું. અરે, મ્યાંમારમાં પોસ્ટમાસ્તરની નોકરી કરતા શ્યામતાપ્રસાદ પાંડેની આ એકમાત્ર લાડકી કન્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝની સમક્ષ જઈને કહે છે, ‘નેતાજી, મારે દેશભક્તિની શિક્ષા લેવી છે, આઝાદ...