
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
છેલ્લા એક વર્ષમાં યુકેમાં પડતર અસાયલમ અપીલની સંખ્યા લગભગ બમણી થઇને રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચી છે. જસ્ટિસ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2025ના અંતે 80,333 અપીલની સુનાવણી પડતર હતી.
ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ ડોલર કરી હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લે 35 વર્ષીય ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ ન્યૂજર્સીનાં...
અમેરિકામાં ગેરકાયદે વસતા 11 ભારતીય નાગરિકો પર વિઝા ફ્રોડનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. સરકારી વકીલોના આરોપનામા અનુસાર, આ લોકોએ ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ તરીકે કન્વીનીયન્સ સ્ટોર્સમાં હથિયારના જોરે લૂંટનું નાટક રચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું...
આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં.
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...
બોલીવૂડના સિનિયર એક્ટર ગોવિંદ નામદેવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુપરસ્ટાર શાહરુખ ખાનની કામ પ્રત્યેની ધગશને લઈને ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે શાહરુખ ખાન એકમાત્ર એવો કલાકાર છે કે જે કોઈ પણ પ્રકારની ફરિયાદો વગર 24 કલાક કામ કરી શકે...
બોમ્બે હાઈકોર્ટે મંગળવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશમાં શિલ્પાના નામ, તેની તસવીરો, અવાજ, સમાનતા કે પર્સનાલિટીનો કોઈપણ રીતે ઉપયોગ કરવા કે ખોટી રીતે રજૂ કરવા પર પ્રતિબંધ પર ભાર મૂક્યો...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...
આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં.
વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...
બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના અહેવાલમાં એક અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે શાકાહારથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. ભોજનની આદતને કેન્સર સાથે સંબંધ છે એવું સાબિત કરતા આ સંશોધનમાં જુદા જુદા પ્રકારના કેન્સર પર...
મોટાભાગના લોકો ચહેરાની ત્વચાની રંગત નિખારવા કે પછી વાળની શાઈનિંગ કે ગ્રોથ વધારવા માટે જાતભાતના વિવિધ નુસ્ખાઓ અજમાવતા હોય છે. આ બધાની વચ્ચે મોટા ભાગે હોઠના કેર લેવાની વાત ઈગ્નોર થઈ જાય છે. જ્યારે હકીકત એ છે કે હોઠ ચહેરાનો સૌથી આકર્ષક અને નાજુક...
ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન...
સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ....