
જૂન 2025માં થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનામાં પોતાના માતા-પિતા ગુમાવનાર કેન્ટ સ્થિત ગુજરાતી ઉદ્યોગપતિ હરેશ પટેલ અને અન્ય ૩૦ જેટલા પીડિત પરિવારોએ તપાસ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારોએ બ્રિટનની એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) ને પત્ર લખીને આ મામલે સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે.
જૂન 2025માં થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનામાં પોતાના માતા-પિતા ગુમાવનાર કેન્ટ સ્થિત ગુજરાતી ઉદ્યોગપતિ હરેશ પટેલ અને અન્ય ૩૦ જેટલા પીડિત પરિવારોએ તપાસ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારોએ બ્રિટનની એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) ને પત્ર...
બ્રિટન સરકારે સમરસેટ ખાતે નિર્માણાધીન ટાટા ગ્રુપના વિશાળ બેટરી પ્લાન્ટ માટે 380 મિલિયન પાઉન્ડના ફંડિંગની જાહેરાત કરી છે. નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબ છતાં સરકાર આ પ્રોજેક્ટને વેગ આપવા માટે આગળ વધી રહી છે.
ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે...
અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો, જેના દર્શનાર્થે...
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક નાનકડા વીડિયોએ ઓડિશાના ખોબા જેવડા ગામની કલાકારીગરીને દેશવિદેશમાં જાણીતી કરી દીધી છે. આજે રઘુરાજપુર ગામ ‘ઓપન આર્ટ ગેલેરી’ તરીકે ઓળખાય છે. પુરીના જગન્નાથ મંદિરથી 14 કિમીના અંતરે આવેલું આ આખું ગામ કલાકારોનું છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને રાઈટ વચ્ચેની ચર્ચામાં...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતીય એરલાઇન્સને આશરે રૂ. 2500 કરોડનું નુકસાન થયું છે. એવિયેશન ઈન્ડસ્ટ્રી દ્વારા સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરાયેલા તાજેતરના અંદાજ મુજબ જો યુદ્ધ ચાલુ રહે અને ઈરાન, ખાસ કરીને પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહે...
મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ પણ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. 2021 પછીના સમયગાળામાં દુબઈમાં પ્રોપર્ટીની કિંમતોમાં આશરે 60 થી 75 ટકા સુધીનો વધારો થયો હતો.
લગભગ સાડા આઠ દસકાની કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને ભારતીય ફિલ્મસંગીતના ચાહકોના દિલોમાં છવાઇ જનારા આશા ભોંસલેનો પાર્થિવ દેહ સોમવારે પંચમહાભૂતમાં ભળી ગયો. બોલિવૂડના 1950-60ના દાયકાના સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે...
આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ સર્જાયો છે. વાત એમ છે કે ‘હેલો! હોલ ઓફ ફેમ’ અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા...
અમેરિકામાં હિંદુ ધર્મના વિકાસને બિરદાવતા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્વયંસેવક અને ભારતીય-અમેરિકન ચિકિત્સક ડો. અક્ષર પટેલે અમેરિકી ન્યાય વિભાગની અંતિમ સુનાવણીમાં હિંદુ સમુદાય સામે વધતી નફરતની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત...
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને રાઈટ વચ્ચેની ચર્ચામાં...
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની...
મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ સેમસનને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. જોકે સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, જેણે...
અમેરિકામાં હિંદુ ધર્મના વિકાસને બિરદાવતા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્વયંસેવક અને ભારતીય-અમેરિકન ચિકિત્સક ડો. અક્ષર પટેલે અમેરિકી ન્યાય વિભાગની અંતિમ સુનાવણીમાં હિંદુ સમુદાય સામે વધતી નફરતની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
વ્યક્તિને વયના વધવા સાથે આંખોનું તેજ ઘટવાનો કે ગુમાવાનો ડર સૌથી વધુ હોય છે. આ ડરને કારણે આંખોને તંદુરસ્ત રાખવા અને તેને નુકસાનથી બચાવવાની મથામણમાં લોકો જાણ્યે-અજાણ્યે અનેક પ્રકારના ભયનો ભોગ બને છે. આ ઓછું હોય તેમ માતાપિતા પણ અજાણતાં જ બાળકોને...
ભારતીય મહિલાઓના ફેશન વોર્ડરોબમાં અનારકલી સૂટ દાયકાઓથી આગવું સ્થાન ધરાવે છે. તેની ઘેરદાર ડિઝાઈન અને વ્યક્તિત્વને નિખારવાની ક્ષમતાને કારણે અનારકલી સૂટ દરેક ઉંમરની મહિલાઓની પહેલી પસંદ બની છે. જોકે આ જ ક્લાસિક અનારકલી સાથે સિલ્ક જેકેટ ઉમેરવામાં...
ગુરુ તો અનેક થઈ ગયા, પરંતુ સર્વ ગુરુમાં આદિ શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. તેમણે માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે કામ નહોતું કર્યું, તેમણે સામાજિક વ્યવસ્થા, રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય એકરાગતા, ધાર્મિક શુદ્ધિકરણ તથા દેશની ચેતના તેમજ...
આજકાલ ગુજરાત વિશે તરેહવારના વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે ‘આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે...