
પીટરબરોના ભારત હિન્દુ સમાજ મંદિર વિવાદમાં હાઇકોર્ટના જજે પ્રોપર્ટીના વેચાણ પરનો મનાઇ હુકમ લંબાવી દેતાં હિન્દુ સમાજને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પીટરબરો સિટી કાઉન્સિલને પેપર વર્ક તૈયાર કરવા અને ભારત હિન્દુ સમાજને તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા જૂન મહિનામાં આગામી સુનાવણી હાથ ધરાય તે પહેલાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
ભારતે રેલવે સેક્ટરમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરાઇ છે. લલીત ખેરા સુધી દોડેલી આ ટ્રેનમાં આઠ કોચ હતા અને તેની ઝડપ 70થી 80 કિમી હતી. આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરાઇ...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
કોઈ વાહન પૂરઝડપે દોડતું હોય અને અચાનક આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કરતાં ટેરિફને ગેરકાયદે...
સોનુ સૂદ હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તત્પર રહે છે. તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં મુશ્કેલીમાં મૂકાયેલા રાજપાલ યાદવની મદદની પહેલ કરનારામાં સોનુ સૂદ પ્રથમ અભિનેતા હતા. તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. હવે...
બોલિવૂડ સમગ્ર વર્ષ દરમિયાન શૂટિંગ અને કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ હોળી અને દિવાળીના તહેવારોને એટલા જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ઉત્સવ ઉજવાયો તેની સાથોસાથ સેલેબ્રિટીસે પણ પોતાની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવ્યું છે. તેમાં...
ઇરાન સાથે યુદ્ધનો સંઘર્ષ ઓછો હોય તેમ અમેરિકાને હવે કુદરત ટોર્નેડોના સ્વરૂપે ફટકા મારી રહી છે. આ બતાવે છે કે અમેરિકા બરાબરની માઠી દશા બેઠી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું છે તે પછી હિન્દુઓ વિરુદ્ધ નફરત અને ધિક્કારનું પ્રમાણ વધ્યું છે. હિન્દુઓ અમેરિકનોની રોજગારી છીનવી રહ્યા હોવાના દાવાઓ વચ્ચે વોશિંગ્ટન સ્થિત પ્રખ્યાત ગ્લોબલ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજા અભ્યાસ...
ભારતીટ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં શાનદાર જીતનો શ્રેય ચાર દિગ્ગજોને આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે આ ટ્રોફી પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી...
સૂર્યકુમાર યાદવે ઈતિહાસ રચ્યો. મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા બાદ તે ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો. ટ્રોફી જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમ તેના બે નવા લક્ષ્યાંક પણ જાહેર કર્યા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારોથી લઇને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોલિકા પૂજન કર્યું હતું.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું...
આદ્ય શક્તિના આરાધકોમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર માસમાં આવતી હોવાથી ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખાતું આ પર્વ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જોકે આ સિવાય પણ ભારતભરના...