
સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ દ્વારા રેકોર્ડની જાળવણીના આદેશોમાં થયેલા વિલંબને કારણે ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પુરાવા નષ્ટ થઇ ગયા હોઇ શકે છે.
સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ દ્વારા રેકોર્ડની જાળવણીના આદેશોમાં થયેલા વિલંબને કારણે ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પુરાવા નષ્ટ થઇ ગયા હોઇ શકે છે.
ઇવિંગટનમાં 5 ઓક્ટોબર 2025ના રોજ હાઉસમેટની હત્યા કરનારા અમૃતપાલ સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે સપ્તાહની સુનાવણી બાદ દોષી ઠેરવ્યો છે.
અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સે હેક કર્યાના અહેવાલો છે. એટલું જ નહીં કાશ પટેલ દ્વારા વડોદરાની એક બેન્કમાં ખાતું ખોલાવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ તેમણે જાહેર કરી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલ...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
સુપ્રસિદ્ધ ભજન ‘રામ આયેંગે...’ની પંક્તિઓ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જીવંત સ્વરૂપમાં જોવા મળી હતી. શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં સ્થિત રઘુનાથ મંદિરના કપાટ 36 વર્ષ બાદ રામનવમીના પાવન અવસરે ખુલ્લા મુકાયા હતા.
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે.
બોલિવૂડ અભિેત્રી ટ્વિન્કલ ખન્ના લેખિકા તરીકે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. થોડાક શબ્દોમાં ઘણું જ કહી જતી ટ્વિન્કલની આવી જ એક પોસ્ટ આજકાલ બહુ ચર્ચામાં છે.
અર્જુન રામપાલ ‘ધૂરંધર-ટુ’ની શાનદાર સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે આ અભિનેતા ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.
અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સે હેક કર્યાના અહેવાલો છે. એટલું જ નહીં કાશ પટેલ દ્વારા વડોદરાની એક બેન્કમાં ખાતું ખોલાવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ તેમણે જાહેર કરી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલ...
અમેરિકાની 250મી એનિવર્સરી નિમિત્તે એક સ્મારક સોનાના સિક્કા પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દર્શાવવાની યોજના બની રહી છે ત્યારે તેની ઉત્સુકતા અને વિવાદ બંને સર્જાયા છે.
આઇપીએલ માટે ગયા મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ટૂર્નામેન્ટની બે મોટી ફેન્ચાઇઝીઓ રાજસ્થાન રોયલ્સ અને આરસીબીના માલિકો બદલાઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સને NRI બિઝનેસમેન કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ખરીદી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ અને...
આર્જેન્ટીનાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન લિઓનેલ મેસીએ ઈન્ટર માયામી તરફથી નેશવિલે સામે કોન્કાકાફ ચેમ્પિયન્સ કપની મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ તેણે કારકિર્દીમાં 900 ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
બોલિવિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા લા પાઝમાં લુઈસ લાસ્ટ્રા સ્ટેડિયમ ખાતે રંગોના તહેવાર હોળીની ઉમંગઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.
દેશની રાજધાનીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન...
વિશ્વભરમાં દર વર્ષે લીવર કેન્સરથી 7 લાખ લોકોના મોત થાય છે પરંતુ તબીબ જગતના વિખ્યાત મેગેઝિન ‘લેન્સેટ’નો રિપોર્ટ જણાવે છે કે આ પૈકી 60 ટકા લોકોના મોત અટકાવી શકાય છે - જો સમયસર ચાર કારણો પર કાબૂ મેળવી લેવામાં આવે તો. આ ચાર કારણો ક્યા? હેપેટાઈટિસ...
દરેક નારીના દેહની શોભા એણે પરિધાન કરેલાં વસ્ત્રો અને અલંકારોથી છે. નીતનવાં, ભાતભાતનાં, રંગબેરંગી વસ્ત્રોની સાથે એ દીપાયમાન બને એવા જરઝવેરાતથી નારીનું લાવણ્ય ખીલી ઉઠે છે. ગળામાં કંઠા, કાનમાં કુંડળ, નાકમાં નથણી, હાથમાં કંકણ અને કેડે કંદોરી નારીના...
એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના...
હિન્દુ ધર્મના અનંત શાસ્ત્રોના સેવા કરવાનું મહાત્મ્ય દર્શાવાયેલું છે. તેથી આપણી પ્રજામાં સેવાના સંસ્કારો ઓછાવત્તા સૌને સાંપડ્યા છે. પરંતુ ઘણી વખત આપણે મનગમતી સેવા મળે તો જ કરીએ એવું પણ બને છે. જો કોઈ સામાન્ય ગણાતી સેવા મળે, તો ઘણા માણસો તે કરવા...