
તીર્થરાજ પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર્વે માઘ મેળાની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે પાટનગરમાં ભારતની આન-બાન-શાનના ત્રિવેણીસંગમ સમાન ભારત મંડપમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મહાકુંભનો પ્રારંભ થયો છે. સર્વજન હિતાય, સર્વજન સુખાયની થીમ સાથે યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI ઇમ્પેક્ટ સમિટને ખુલ્લી મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI પર ચર્ચા કરવા માટે વિશ્વને એકસાથે લાવવું એ સમયની માગ છે.
સાઉથ ઇસ્ટ રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ દ્વારા કરાયેલી તપાસ બાદ રીડિંગ ક્રાઉન કોર્ટે સ્લાઉના ઉમેર ઇકબાલને કોકેનના વેપાર માટે 20 વર્ષ, અક્સબ્રિજના હેરિસ શેખને ગાંજાના વેપાર માટે 22 મહિના કેદની સજા ફટકારી હતી.
ઓનલાઇન મુલાકાત બાદ 15 વર્ષીય બે સગીરાઓ પર બળાત્કાર અને એક 12 વર્ષીય સગીરા અશ્લિલ તસવીરો શેયર કરવા માટે વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે વેલિંગ્ટન રોડના 21 વર્ષીય ગુરપ્રીત રંધાવાને 18 વર્ષ જેલની સજા ફટકારી હતી.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
ભારત સરકારે એક માર્ગદર્શિકા જારી કરીને સરકારી કાર્યક્રમો તેમજ સ્કૂલોમાં રાષ્ટ્રીયગીત ‘વંદે માતરમ્’ની તમામ છ કડીઓનું ગાન ફરજિયાત કર્યું છે. અત્યાર સુધી ‘વંદે માતરમ્’ની ફક્ત પહેલી બે કડીઓ જ વગાડાતી હતી જ્યારે મા દુર્ગાના સંદર્ભો ધરાવતી બાકીની...
ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઇ)નાં ટ્રાન્સફોર્મેશનમાં સૌથી આગળ છે તેવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારા દિવસોમાં એઆઇની માનવજીવનમાં ભૂમિકા કેવી રહેશે તેનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકોની મહત્વકાંક્ષા અને જવાબદારી બંનેમાં...
18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...
ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે. અત્યારે ટ્રેડ ડીલનું માળખું બની રહ્યું છે. પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર...
બોલિવૂડના બે ટોચના સર્જકો સંજય લીલા ભણશાળી અને કેતન મહેતા સાથે મળીને જય સોમનાથ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ કરવાનું તેમનું પ્લાનિંગ છે. આ ફિલ્મ સંજય લીલા ભણશાળી પ્રોડ્યુસ કરશે. જ્યારે કેતન મહેતા ફિલ્મનાં લેખન તથા દિગ્દર્શનની...
અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસે તાજેતરમાં કામમાંથી થોડો સમય કાઢીને પવિત્ર શહેર વારાણસીની મુલાકાત લીધી. તેમજ તેણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર પોતાના કાશી પ્રવાસની ઝલક શેર કરતાં જેક્લિન કારમાં બેઠેલી સેલ્ફી લેતી જોવા...
અમેરિકા સાથે તણાવભર્યા સંબંધ વચ્ચે કેનેડાના ભાગ્યનું ચક્ર પાછું ફર્યું છે. કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી અધિકારોની આડમાં ભારતીય અલગતાવાદી તત્ત્વો એવા ખાલિસ્તાન સમર્થકોને આશ્રય આપવા જે દલીલોનો ઉપયોગ કર્યો હતો તે જ દલીલોનો ઉપયોગ...
ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાંમાં સંડોવાયેલા આરોપી નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક કોર્ટમાં ગૂનો કબુલી લીધો છે. તેણે કબૂલ્યું છે કે પન્નુની હત્યા માટે તેણે અમેરિકાના એક કથિત ગુનેગારને સોપારી...
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...
પાકિસ્તાનના ટોપ ઓર્ડર પર ગુજરાતના સુપરસ્ટાર બોલરો છવાઈ ગયા હતા. જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં હાર્દિક પંડયાએ આંચકો આપ્યો હતો. તેણે ઈનિંગના ચોથા જ બોલે ફરહાનને શૂન્ય રને રિન્કુના હાથે કેચઆઉટ કરાવ્યો...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આર્થિક રાજધાની મુંબઈના આંગણે રવિવારે જૈન શાસનનો સુવર્ણ ઇતિહાસ આલેખાયો હતો. મહાનગરના બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડીના વિશાળ મેદાનમાં ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં વૈરાગ્યનો કેસરીયો રંગ ચારેબાજુ છવાયો હતો. આ પ્રસંગે 64...
દરેક વ્યક્તિની પર્સનાલિટીની જેમ પર્ફ્યુમ્સની પસંદગીમાં પણ વિવિધતા હોય છે. પર્ફ્યુમની ખરીદી કરતી વખતે તમારી પર્સનાલિટી, ઉંમર, વ્યક્તિત્વ વગેરે ધ્યાનમાં રાખશો તો આ સુગંધનો ખજાનો તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેશે. જેમ કે, ફ્લોરલ પર્ફ્યુમમાં...
ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય...
જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને...
વંદે માતરમ્ શબ્દનો પ્રભાવ કેટલાં બધાં ક્ષેત્રોમાં રહ્યો છે તે પણ સંશોધનનો રસપ્રદ વિષય છે. ભારત માટે તો તે આસ્થા, શક્તિ અને સ્વાધીનતા સાથેના સમાજનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેમાં સમુદ્રનાં ઉછળતા મોજાં જેવી ગતિ છે, પ્રણવનાદ જેવો ધ્વનિ છે, ઇતિહાસનો...