2030માં અમદાવાદને આંગણે કોમનવેલ્થ ગેમ્સ

ગ્લાસ્ગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં સત્તાવાર રીતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે કોમનવેલ્થ ફ્લેગ અને મશાલ સોંપવામાં આવ્યાં હતાં. વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ ઉજવાશે. આ પ્રસંગે નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રતિનિધિમંડળે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સ્વીકાર્યા હતા. 

યુકેના 21 બંદર હસ્તગત કરવા અદાણી પોર્ટ્સની કવાયત

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ યુકેમાં મોટું અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બ્રિટનની સૌથી મોટી પોર્ટ ઓપરેટર એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ ખરીદવા...

2030માં અમદાવાદને આંગણે કોમનવેલ્થ ગેમ્સ

ગ્લાસ્ગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં સત્તાવાર રીતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે કોમનવેલ્થ ફ્લેગ અને મશાલ સોંપવામાં આવ્યાં હતાં. વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ...

ગુજરાતમાં અનામતવિરોધી આંદોલનનો સળવળાટઃ જ્ઞાતિ-જાતિ નહીં, માત્ર ગરીબીને આધારે અનામત આપવા ફરી અવાજ ઉઠ્યો

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...

ડો. ભાવેશ પારેખે જૈન ડોક્ટર્સ ફેડરેશનના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો

જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની...

લાખેણી વ્હિસ્કી

ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને...

ભારતમાં રૂ. 10 અને 20ની ચલણી નોટ પ્લાસ્ટિકની

ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને ફીલ્ડ ટ્રાયલ માટે રૂ. 10 અને 20ની એક-એક અબજ, કુલ 2 અબજ પ્લાસ્ટિક (પોલિમર) બેન્ક નોટ જારી કરવાની મંજૂરી આપી છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં જવાબમાં આ માહિતી આપી હતી. 

પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...

ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ...

અસમના પૂરપીડિતોની વહારે બોલિવૂડ કલાકારો

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

હવે ધનુષની રાજનીતિમાં એન્ટ્રી?

તમિલનાડુની રાજનીતિમાં અભિનેતા ધનુષની એન્ટ્રીની તેજ અટકળો થઈ રહી છે. મુખ્યમંત્રી વિજયના જ્યોતિષી રિકી રાધન પંડિત વેટ્રીવેલનો દાવો છે કે 2031ની ચૂંટણીમાં વિજય અને ધનુષ વચ્ચે સીધી ટક્કર સંભવ છે. 

ટ્રમ્પે કેનેડા ઉપર 50 ટકા ટેરિફ ઝીંક્યોઃ ફુગાવો અને વેપાર યુદ્ધનું જોખમ વધ્યું

પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે આ...

અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ

ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે H-1B, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા

ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

અધિક માસને કારણે આ વર્ષે તહેવારો 15થી 20 દિવસ મોડાઃ દર 3 વર્ષે પંચાંગમાં 1 મહિનો ઉમેરાય છે

સનાતન ધર્મમાં તહેવારોની ઉજવણી માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ખગોળીય વિજ્ઞાન છુપાયેલું છે. આ વર્ષે હિન્દુ તહેવારોના કેલેન્ડરમાં મોટો બદલાવ જોવા મળશે જેમાં તમામ મુખ્ય તહેવારો આશરે 15થી 20 દિવસ જેટલા મોડા આવશે. આ કોઈ સંયોગ નથી, પરંતુ આપણા...

વડતાલ ધામમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

સ્વામિનારાયણ સંપ્રદાયના ધામ વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજના પૂજન બાદ પાદુકા પૂજન કર્યું હતું. આચાર્ય મહારાજનું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન...

ચહેરાનું સૌંદર્ય વધારતી સ્ટીમ થેરાપી

ચહેરાની ત્વચાને આંતરિક રીતે સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર શ્રેષ્ઠ ઉપાય છે પરંતુ બાહ્ય પ્રદૂષણ, ધૂળ અને ગંદકીથી પણ રક્ષણ જરૂરી છે. આ સમસ્યાથી બચવા માટે નિયમિત રીતે ચહેરા પર સ્ટીમ લેવાથી ચોક્કસ ફાયદો થાય છે. એ ત્વચાને તો સાફ કરે જ છે પણ અન્ય...

વૃદ્ધત્વને ધીમું પાડવા ફિલ્મો, નાટકો, મ્યુઝિયમ્સની મુલાકાત લેતા રહો

શરીરનાં કોષો, ટિસ્યુઝ અને અંગો સમય જતાં વૃદ્ધ બને, તેની કામગીરીને અસર પહોંચે તે પ્રક્રિયા ફીઝિયોલોજિકલ એજિંગ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે કેટલાકમાં તે ધીમી રહે છે. હકીકત એ છે કે આરોગ્યપ્રદ જીવનશૈલીના નિર્ણયો આ પ્રક્રિયામાં...

આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્ય

અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ...

જેન-ઝી સમાજ-બદલાવનો કેવો સંકેત છે?

આજકાલ જેન-ઝીની ચારેતરફ ચર્ચા છે. બૌદ્ધિક જગત તો એટલું પ્રભાવિત થઈ ગયું છે કે તેમાં ભારત સહિત દુનિયા આખીના પરિવર્તનની આગાહી કરવા માંડ્યુ છે. આમેય આપણાં બૌદ્ધિકો, રાજકારણીઓ, સાહિત્યકારોની નજર પશ્ચિમ તરફ રહી છે. આલોચકો કહે છે કે સંવિધાન પણ 1937માં...



to the free, weekly Gujarat Samachar email newsletter