
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ થશે. ફ્રાન્સના આ સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે 2થી 14 સપ્ટેમ્બર એમ 13 દિવસના વૈશ્વિક ઉત્સવ ફેસ્ટિવલ ઓફ કલ્ચરનું આયોજન થયું છે.
સમકાલીન ગુજરાતી કવિતાના જાણીતા સર્જક શ્રી મુકેશ દુર્ગેશભાઈ જોષી હાલમાં થોડા દિવસના પ્રવાસે યુકે આવ્યા છે. મુંબઈમાં નિવાસ કરતા મુકેશભાઈ કવિ, નાટ્યલેખક, સંચાલક અને કાવ્યપાઠના પ્રભાવશાળી પ્રસ્તુતકર્તા તરીકે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ધરાવે છે.
ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આઇર્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓના જીસીએસઈ પરિણામો જાહેર થતાં ગ્રેડિંગમાં વિદ્યાર્થિનીઓનું વર્ચસ્વ યથાવત રહ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડમાં તફાવત ઘટ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...
મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...
ધાર્મિક સ્વતંત્રતા પરના એક અમેરિકન સલાહકાર જૂથના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધો મૂકવા અપીલ કરી છે. સાથે જ અમેરિકન સરકારને તેના નેતાઓને રાજદ્વારી માનપાન ન આપવા તેમજ તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અનુરોધ કર્યો છે.
તમે તમારી આસપાસ પુરી-શાક, રાજમા-ચાવલ કે અન્ય જાતભાતના વ્યંજનો કે ઠંડા-ગરમ પીણાંનાં લંગર વિશે જોયું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય પેટ્રોલની લંગર સેવા જોઇ છે?! ગયા મંગળવારે પંજાબના પાટનગર ચંડીગઢમાં પેટ્રોલ લંગરનું આયોજન કરાયું હતું....
ચીનની દિગ્ગજ રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના સ્થાપક 67 વર્ષના હુઈ કા યાનને આજીવન કેદની સજા ફટકારાઈ છે. શેનઝેનની એક કોર્ટે તેમને નાણાકીય છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 2017માં યાન આશરે 4.02 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે એશિયાના...
ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને...
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ 53 વર્ષની ઉમરે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પોતાની લોંગ-ટાઈમ પાર્ટનર અને સાઉથ આફ્રિકન મોડેલ-ફેશન ડિઝાઈનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે.
ગોવિંદાના મેનેજર શશિ સિંહાનો દાવો સાચો માની લેવામાં આવે તો સુનિતા આહુજાએ એક્ટર પતિ ગોવિંદા સામે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.
ધાર્મિક સ્વતંત્રતા પરના એક અમેરિકન સલાહકાર જૂથના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધો મૂકવા અપીલ કરી છે. સાથે જ અમેરિકન સરકારને તેના નેતાઓને રાજદ્વારી માનપાન ન આપવા તેમજ તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અનુરોધ કર્યો છે.
અમેરિકામાં સરકારી સહાય પર નિર્ભર લોકોની ગ્રીન કાર્ડ અથવા વિઝા અરજી નકારવા અંગેના પબ્લિક ચાર્જની વ્યાખ્યાને ટ્રમ્પ સરકારે વધુ વિસ્તૃત બનાવી છે. આવતા મહિને 18 સપ્ટેમ્બરથી અમલી બનનારી આ નવી વ્યાખ્યાને પગલે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની મુશ્કેલીઓમાં...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન યોજાયું હતું.
ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.
દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં...
જયારે આપણે રિટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે - કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક...
સ્ત્રીઓને પોતાના જીવનમાં સ્વાસ્થ્યને લઈને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એમાંની એક ગંભીર સમસ્યા જો કોઈ હોય તો એ ઓસ્ટિયોપોરોસિસ છે, જે શરીરને નબળું પાડવાનું કામ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની નબળાઈ, જેમાં હાડકાં પોલાં થઈ જાય છે. આ રોગમાં...