કળા-સ્થાપત્ય-સાહિત્ય-સ્મારકોના શહેર પેરિસના લલાટે સનાતન ધર્મનું તિલક

કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ થશે. ફ્રાન્સના આ સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે 2થી 14 સપ્ટેમ્બર એમ 13 દિવસના વૈશ્વિક ઉત્સવ ફેસ્ટિવલ ઓફ કલ્ચરનું આયોજન થયું છે.

આપણા અતિથિ - સર્જક મુકેશ જોષી

સમકાલીન ગુજરાતી કવિતાના જાણીતા સર્જક શ્રી મુકેશ દુર્ગેશભાઈ જોષી હાલમાં થોડા દિવસના પ્રવાસે યુકે આવ્યા છે. મુંબઈમાં નિવાસ કરતા મુકેશભાઈ કવિ, નાટ્યલેખક, સંચાલક અને કાવ્યપાઠના પ્રભાવશાળી પ્રસ્તુતકર્તા તરીકે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ધરાવે છે.

જીસીએસઈ પરીણામો: ગ્રેડમાં વિદ્યાર્થિનીઓનો દબદબો યથાવત

ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આઇર્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓના જીસીએસઈ પરિણામો જાહેર થતાં ગ્રેડિંગમાં વિદ્યાર્થિનીઓનું વર્ચસ્વ યથાવત રહ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડમાં તફાવત ઘટ્યો હતો.

વિદેશી ધરતી પર ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરે છે અક્ષરધામ મંદિર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...

ટેનેસીમાં મહેસાણાના પટેલ વેપારીની ગોળી મારીને હત્યાઃ હત્યારાએ દીકરીની નજર સામે જ જીવ લીધો

મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...

જિનપિંગના ભારત પ્રવાસની તૈયારીઃ મંત્રણાના કેન્દ્રમાં હશે LAC વિવાદ

ભારતમાં આવતા મહિને 12-13 તારીખે 18મું બ્રિક્સ (BRICKS) સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્ર૫તિ વ્લાદિમીર પુતિન સામેલ થશે તે નક્કી છે. અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પણ આવવાની તૈયારી ચાલી રહી છે. જો શી જિનપિંગ આવશે, તો તે તેમની...

ભારત-ચીન સંબંધમાં ઉષ્માનો સંચાર

ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષના લાંબા અરસા બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી શકે છે. વિશાળ ડિલિગેશન સાથે ભારત આવી રહેલા જિનપિંગ ભારતના યજમાનપદે યોજાઇ રહેલી બ્રિક્સ (BRICS) સમિટમાં હાજરી આપશે.

કારમી ગરીબીમાં ઉછર્યા, જાતમહેનતે બિલિયોનેર બન્યા અને હવે આર્થિક છેતરપિંડીના કેસમાં આજીવન કેદ

ચીનની દિગ્ગજ રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેના સ્થાપક 67 વર્ષના હુઈ કા યાનને આજીવન કેદની સજા ફટકારાઈ છે. શેનઝેનની એક કોર્ટે તેમને નાણાકીય છેતરપિંડી સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. 2017માં યાન આશરે 4.02 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે એશિયાના...

ઓનલાઇન ગેમિંગઃ એશિયામાં ભારત સૌથી ઝડપે વિકસતું બજાર

ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને...

રજનીકાંતે રચ્યો ઇતિહાસ! રૂ. 160 કરોડની OTT ડીલ

દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’એ રિલીઝ થતાં પહેલાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. નેલ્સન દિલીપકુમારના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મે રૂ. 160 કરોડની OTT ડીલ મેળવી હોવાનું કહેવાય છે. આ ડીલને 2026ની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ...

નિમરત કૌર દીવના ગંગેશ્વર મહાદેવના દર્શને

બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે દીવના સમુદ્રકિનારે આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. નિમરતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મંદિરમાં પૂજન કરતો વીડિયો શેર પણ કર્યો છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નિમરતે ભગવાન મહાદેવની પૂજા કરતાં...

કેનેડા-અમેરિકા ટેરિફ મંત્રણામાં મડાગાંઠઃ એકમેક પર આરોપ મૂકી ટેરિફ ઝીંક્યા

અમેરિકા-કેનેડા વચ્ચે ટેરિફ મામલે શરૂ થયેલી મંત્રણા અધવચ્ચે પડી ભાંગી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના નજીકના સહયોગી અને મિત્ર દેશ ગણાતા કેનેડા પર ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ત્રણ દિવસ ચાલેલી લાંબી મંત્રણા બાદ પણ બંને દેશો વચ્ચે સમજૂતી ન...

વિદેશી ધરતી પર ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરે છે અક્ષરધામ મંદિર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા

ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

સોજિત્રા સમાજ આયોજિત છ ગામ વાર્ષિક મેળાવડામાં એકતા અને સામુદાયિક ભાવનાનું પ્રદર્શન

સોજિત્રા સમાજ દ્વારા છ ગામના સહયોગ સાથે હેરોના બ્લુ રુમ ખાતે રવિવાર 23 ઓગસ્ટે વાર્ષિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા, બંધુત્વ અને કોમ્યુનિટીની ભાવનાની અજોડ સાંજે તમામ છ ગામના કોમ્યુનિટી સભ્યોએ એકત્ર થઈને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી...

રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ-બહેનનાં સ્નેહ અને સુરક્ષાની ભાવનાથી પણ વિશેષ

રક્ષાબંધનના દરેક તહેવારમાં એકસરખા લાગણીશીલ દૃશ્યોનું પુનરાવર્તન જોવા મળે છેઃ બહેન રાખડી બાંધે છે, ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે, મીઠાઈઓ વહેંચાય છે અને વિધિ પૂર્ણ થાય છે. આ દૃશ્ય નાજૂક, પરિચિત અને હૃદયસ્પર્શી છે, પરંતુ અપૂર્ણ જણાય છે. સુરક્ષાના...

સૌ હિંદુ માટે પ્રેરક બાલી

દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં...

ખરો રિટાયરમેન્ટ પ્લાન કયો?

જયારે આપણે રિટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે - કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક...

મહિલાઓનાં હાડકાંને નબળાં પાડતો રોગઃ ઓસ્ટિયોપોરોસિસ

સ્ત્રીઓને પોતાના જીવનમાં સ્વાસ્થ્યને લઈને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એમાંની એક ગંભીર સમસ્યા જો કોઈ હોય તો એ ઓસ્ટિયોપોરોસિસ છે, જે શરીરને નબળું પાડવાનું કામ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની નબળાઈ, જેમાં હાડકાં પોલાં થઈ જાય છે. આ રોગમાં...

ચામડી પર ચૂંટી ખણો અને શરીરની પાણીની જરૂરતને ઓળખો

આ વખતે ઉનાળો અંગદઝાડતી ગરમી વરસાવી રહ્યો છે. આ ઓછું હોય તેમ હિટવેવના એક પછી એક સપાટા આવી રહ્યા છે. ઉનાળામાં પરસેવા અને બહારની ગરમીના કારણે શરીરમાંથી પાણી ઘટી જવું અથવા ડીહાઇડ્રેશન થઈ જવું સામાન્ય છે. ઉનાળાની ગરમીમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter