
વેમ્બલીમાં ભારતીય બિઝનેસો પર અસામાજિક તત્વોના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ સર્જી દીધો છે. વેમ્બલીના બિઝનેસ માલિકોનો આરોપ છે કે સંખ્યાબંધ હુમલા બાદ તેઓ તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. શોપ્સને વ્યાપક નુકસાન કરાયું હોવા છતાં મેટ્રોપોલિટન પોલીસ દ્વારા હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.
તાજેતરમાં હર્ષદ કોઠારીના નેતૃત્વમાં યોજાયેલા ઇસ્ટ આફ્રિકન એસોસિએશનના શાનદાર કાર્યક્રમમાં સિટીબોન્ડ ટ્રાવેલ ગૌરવભેર સહભાગી બન્યું હતું. ઇસ્ટ આફ્રિકન એશિયન સમુદાયના વારસા અને યોગદાનની ઉજવણી કરતો આ એક પ્રેરણાદાયી પ્રસંગ હતો.
વેમ્બલીમાં ભારતીય બિઝનેસો પર અસામાજિક તત્વોના હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ સર્જી દીધો છે. વેમ્બલીના બિઝનેસ માલિકોનો આરોપ છે કે સંખ્યાબંધ હુમલા બાદ તેઓ તણાવ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. શોપ્સને વ્યાપક નુકસાન કરાયું હોવા...
માણસા તાલુકાના વતની, પણ હાલ અમેરિકામાં વસતા બિઝનેસમેન રમણભાઇ પટેલ પરિવાર દ્વારા તાજેતરમાં માણસા, કુકરવાડા, પુંધરા, દેલવાડા ગામની કુલ 23 શાળાઓના વિદ્યાર્થીઓમાં 8000 નંગ પોકેટ શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....
જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
અર્જુન રામપાલ ‘ધૂરંધર-ટુ’ની શાનદાર સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે આ અભિનેતા ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.
અનન્યા પાંડે બોલિવૂડમાં પોતાના અભિનયથી વધુ પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે વધુ જાણીતી છે. આ જ કારણસર અનન્યા મુંબઇ ફેશન વીકમાં રેમ્પ વોક કરીને છવાઇ ગઇ હતી.
અમેરિકાની 250મી એનિવર્સરી નિમિત્તે એક સ્મારક સોનાના સિક્કા પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દર્શાવવાની યોજના બની રહી છે ત્યારે તેની ઉત્સુકતા અને વિવાદ બંને સર્જાયા છે.
પ્રમુખ ટ્રમ્પના શાસનકાળમાં દેશનું દેવું એટલી ઝડપથી વધી રહ્યું છે કે ફક્ત અમેરિકન નહીં વૈશ્વિક નાણાકીય નિષ્ણાતોને પણ ચિંતા પેઠી છે. ઈરાન સાથેના યુદ્ધના ગણતરીના સપ્તાહમાં અમેરિકાનું દેવુ 39 ટ્રિલિયન ડોલરને (39 લાખ કરોડ ડોલર) વટાવી ગયું છે. ટ્રમ્પના...
આર્જેન્ટીનાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન લિઓનેલ મેસીએ ઈન્ટર માયામી તરફથી નેશવિલે સામે કોન્કાકાફ ચેમ્પિયન્સ કપની મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ તેણે કારકિર્દીમાં 900 ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતીય ટીમે છેલ્લા બે ટી-20 વર્લ્ડકપ જીતવાની સાથે વ્હાઈટબોલ ક્રિકેટમાં આગવું પ્રભુત્વ સાબિત કર્યું છે અને તેનો સીધો પ્રભાવ આઈપીએલમાં પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓમાં વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવવાનું આકર્ષણ...
માણસા તાલુકાના વતની, પણ હાલ અમેરિકામાં વસતા બિઝનેસમેન રમણભાઇ પટેલ પરિવાર દ્વારા તાજેતરમાં માણસા, કુકરવાડા, પુંધરા, દેલવાડા ગામની કુલ 23 શાળાઓના વિદ્યાર્થીઓમાં 8000 નંગ પોકેટ શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
જો તમે તન-મનથી ફિટ રહેવા માંગતા હોય પણ જીમ જવા માટે સમય ન મળે, તો દરરોજ50 સીડી ચઢ-ઉતર કરવાની આદત પાડો. આ આદતથી શરીરને ચાર ફાયદા થશે. જાણો તેમના વિશે...
આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે અનેક એપિસોડ જોવાનું (બિન્જ વોચિંગ) સામાન્ય થઈ ગયું છે, પરંતુ તેની માનસિક અસર નકારાત્મક થઈ શકે છે. અમેરિકન મનોવિજ્ઞાની મેનિજે બોડુરિયન-ટર્નરના મતે, વધુ બિન્જ વોચિંગ વ્યક્તિની શારીરિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ...
હિન્દુ ધર્મના અનંત શાસ્ત્રોના સેવા કરવાનું મહાત્મ્ય દર્શાવાયેલું છે. તેથી આપણી પ્રજામાં સેવાના સંસ્કારો ઓછાવત્તા સૌને સાંપડ્યા છે. પરંતુ ઘણી વખત આપણે મનગમતી સેવા મળે તો જ કરીએ એવું પણ બને છે. જો કોઈ સામાન્ય ગણાતી સેવા મળે, તો ઘણા માણસો તે કરવા...
હનુમાનજી સેવક પણ હતા ને રામદૂત પણ. નીતિજ્ઞ, વિદ્વાન, રક્ષક, વક્તા, ગાયક, બળવાન અને બુદ્ધિશાળી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આજે પણ પૃથ્વી પર વિચરતા શ્રી હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે હનુમાન જયંતી...