વિવાદ વકર્યોઃ ભારતે વિસા પ્રોસેસ બંધ કરી, કેનેડાએ ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે શરૂ થયેલો તણાવ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ભારતે ગુરુવારથી તત્કાળ અમલી બને તે રીતે કેનેડામાં વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી તેના ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો છે. જોકે આ સંદર્ભે તેણે વધુ વિગતો જાહેર કરી નથી. દરમિયાન એક અન્ય ઘટનામાં, કેનેડા ખાતે વધુ એક ખાલિસ્તાની નેતા સુખા દુનેકે ઠાર મરાયો હોવાના અહેવાલ છે. જોકે આ હત્યા માટે ગેંગવોર કારણભૂત મનાય છે.

છ ગામ નાગરિક મંડળ દ્વારા યોજાયો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મિલન સમારંભ

છ ગામ નાગરિક મંડળ (CGNM)ના છ ગામ મેટ્રિમોનિયલ ઈન્ટ્રોડક્શન (CGMI) વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ધર્મજ સોસાયટી ઓફ લંડનના નાત નંદી હોલમાં લગ્નોત્સુક યુવક–યુવતીઓનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.

સમાજ સેવાના કાર્યમાં સાથ આપવાની તક મળે એ જ જીવનનું અહોભાગ્ય: પ્રદિપભાઇ ધામેચા

અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં...

ગુજરાતની પ્રતિભાશાળી આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસેઃ સેમિનારમાં હાજરી આપશે

નાની વયે મોટી નામના મેળવનાર અમદાવાદની આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસે આવી છે. ગુજરાતના જાણીતા ગેસ્ટ્રો સર્જન ડો. હિતેષ ચાવડાની પુત્રી અને લેખક - ઇલસ્ટ્રેટર - સ્પીકર તેમજ હેરિટેજ તથા એન્વાયર્ન્મેન્ટ યોદ્ધા તરીકે આગવી નામના ધરાવતી આર્યા લંડનના આંગણે...

રોબિન્સવિલ અક્ષરધામમાં મહંતસ્વામી મહારાજના જન્મદિનની ઊજવણી

અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના ઓકટોબર મહિનામાં...

વિવાદ વકર્યોઃ ભારતે વિસા પ્રોસેસ બંધ કરી, કેનેડાએ ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે શરૂ થયેલો તણાવ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ભારતે ગુરુવારથી તત્કાળ અમલી બને તે રીતે કેનેડામાં વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી તેના ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો...

ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠ

પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર યાત્રાધામ સુવર્ણ મંદિર ખાતે સોમવારે ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અમેરિકી પ્રતિબંધ વચ્ચે સુરત-મુંબઇની પેઢીઓએ રશિયા પાસેથી રૂ. 3000 કરોડના રફ હીરા ખરીદ્યા

અમેરિકા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. અમેરિકાએ ભલે પ્રતિબંધો લાદયા, પણ ભારત સરકાર અને ભારતીય કંપનીઓ તેનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે. ભારત સરકારે રશિયા પાસેથી નીચા ભાવે...

ઇશા અંબાણીએ આલિયા ભટ્ટની કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રનવેર બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’માં મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે. રિલાયન્સે જણાવ્યું છે કે, તેમણે ‘એડ-એ-મમ્મા’માં 51 ટકા બહુમત ભાગીદારી માટે એક જોઈન્ટ...

કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

સંમતિ વિના લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને રૂ. 773 કરોડનો દંડ

સંમતિ વિના યુઝરનું લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને 773 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ આ અંગે કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુઝરને તેના લોકેશન સાથે સંકળાયેલા આંકડા પર વધુ નિયંત્રણ લાદવાનો કંપનીએ ભ્રમમાં...

કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ પધાર્યા...

ગણેશોત્સવની ધામધૂમ બોલિવૂડમાં પણ છવાઈ છે. દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી આ વર્ષે પણ ઘરે ગણેશજી લઈ આવી છે. 

ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાંથી ઓપનર જેસન રોય આઉટ, હેરી બ્રુક ઇન

ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવિવારે જાહેર થયેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓપનર જેસન રોયને પડતો મુકાયો છે.

ટીમ ઇંડિયા આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન

ભારતે એશિયા કપની એકતરફી બનેલી ફાઇનલમાં શ્રીલંકાને કારમો પરાજય આપીને આઠમી વખત એશિયા કપ ટાઇટલ કબજે કર્યું છે. સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપવા સહિત કુલ 21 રનમાં છ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરીને તરખાટ મચાવ્યો હતો.

ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠ

પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર યાત્રાધામ સુવર્ણ મંદિર ખાતે સોમવારે ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

છ ગામ નાગરિક મંડળ દ્વારા યોજાયો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મિલન સમારંભ

છ ગામ નાગરિક મંડળ (CGNM)ના છ ગામ મેટ્રિમોનિયલ ઈન્ટ્રોડક્શન (CGMI) વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ધર્મજ સોસાયટી ઓફ લંડનના નાત નંદી હોલમાં લગ્નોત્સુક યુવક–યુવતીઓનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.

બ્રોકલી ફલાવરના ચીઝ પરોઠા

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

શું ગળ્યું ખાવાથી તરસ વધુ લાગે?

તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમે કશું ગળ્યું ખાધું હોય તેના પછી તમને કશું પીવાની ઈચ્છા થાય છે. આ એક સામાન્ય રીએક્શન છે પરંતુ, આમ શા માટે થતું હશે? 

નિખિલ અને અનિકાની લગ્નવિધિ નિહાળવા અને માણવાની સુંદર તક

મારું નામ આરિશ મહેતા છે અને મારી વય 12 વર્ષની છે. મારી ઉનાળાની રજાઓમાં સારા નસીબના સહારે મને એક તક મળી ગઈ હતી. મારા પિતાના મિત્ર દિપક વોરાના પુત્ર નિખિલના લગ્ન સુંદર કન્યા અનિકા સાથે થઈ રહ્યા હતા. તેમણે વિન્ડસરના ફેરમોન્ટ ખાતે લગ્ન સમારંભ યોજવા...

કથા આપણા પરિવારને એકસંપ બનાવે છેઃ કુશ ગણાત્રા

મારું નામ કુશ ગણાત્રા છે અને મારી વય 12 વર્ષની છે. કેમ્બ્રિજમાં પૂજ્ય મોરારિ બાપુની રામ કથા યોજાઈ હતી તેમાં મારા પિતા હિતેન ગણાત્રા વોલન્ટીઅર હતા. મારા પિતા ગત 20 કરતાં વધુ વર્ષથી કથા સાથે ગાઢપણે સંકળાયેલા છે અને મારો જન્મ થયો ત્યારથી હું પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter