સિલકયારા ટનલ દુર્ઘટનાના 17 દિવસ બાદ સહુ સારાં વાનાં થયા છે. મંગળવારે નમતી સાંજે એક તરફ ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો અને તેમના પરિવારજનો માટે સુખનો સૂરજ ઉગી રહ્યો હતો. ટનલમાં 17-17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને મંગળવારે મોડી સાંજે હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.
આ વર્ષે બ્રિટને રમતના મેદાન પર ભલે નિરાશાજનક દેખાવ કર્યો હોય કે ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપને જાળવી ન રાખ્યો હોય પરંતુ, વિશ્વના સર્વપ્રથમ ‘સ્પોગોમી વર્લ્ડ કપ 2023’ કચરાનિકાલ ટૂર્નામેન્ટમાં જરૂર સુવર્ણ ચંદ્રક જીત્યો છે તે નાની વાત નથી.
ઇલિંગ અને હિલિંગ્ડનના એસેમ્બ્લી મેમ્બર ડો. ઓન્કાર સહોતાને 2024ની ચૂંટણીમાં લેબર પાર્ટીની ટિકિટ મળે તેવી આશા છે પરંતુ પાર્ટીએ આ મતવિસ્તાર માટે નક્કી કરેલા ઉમેદવારોની યાદીમાં ડો. સહોતાને સામેલ કર્યાં નથી.
ઇઝરાયલના સર્વેલન્સ એરક્રાફ્ટ હર્મીઝ-900 યુએવી (ડ્રોન) ત્રણ-ચાર મહિનામાં આર્મી અને નેવીને આપવામાં આવશે. પ્રથમ એરક્રાફ્ટ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપાશે. આ ડ્રોનને હૈદરાબાદના અદાણી એરોસ્પેસ પાર્કમાં એસેમ્બલ કરાશે. આવાં 12 હર્મીઝ-900 યુએવી...
તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની સાથે એમનો પરિવાર પણ જોડાયો હતો. દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા...
અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા ક્રમે હોવાનું વોશિંગ્ટન બેઝ્ડ થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
મોદી સરકારે જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK IA તેજસ વિમાનોની ડિલિવરી માટે રૂ. 36,468 કરોડનો ઓર્ડર આપ્યો છે. વડાપ્રધાને બેંગલૂરુમાં સંરક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી કંપનીની...
સોવરિન ગોલ્ડ બોન્ડસ (એસજીબી)ની પ્રથમ શ્રેણી નવેમ્બર 2015માં બહાર પડી હતી. આ બોન્ડસ હવે આઠ વર્ષ બાદ પાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેનો રિડમ્પશન ભાવ પ્રતિ યુનિટ રૂપિયા 6132 નિશ્ચિત કર્યો છે. આમ પહેલી સીરિઝમાં રોકાણકર્તાઓ128 ટકાનું...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનાં વખાણ કરતાં તેમને અગ્નિકન્યા તરીકે બિરદાવ્યા હતા. બંગાળ વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનમાં બોલતાં મુકેશ અંબાણીએ આ વાત કહી હતી.
અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા ક્રમે હોવાનું વોશિંગ્ટન બેઝ્ડ થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે હવે કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાને આડેહાથ લેતાં કહ્યું છે કે...
સલીમ-જાવેદ શબ્દ નામ પડે એટલે આંખ સામે આંખમાંથી ગુસ્સો વરસાવતો, ગુંડાઓની ટોળી પર ઝનૂનભેર તૂટી પડતો અને યાદગાર સંવાદોથી છવાઈ જતો એંગ્રી યંગ મેન એટલે કે અમિતાભ બચ્ચન નજર સામે દેખાય.
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ડેટિંગ કરી રહ્યા હોવાની લાંબા સમયથી અફવા તો હતી, પણ હવે તેને સમર્થન મળ્યું છે. હાલમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી ‘વાંગા’ ફિલ્મ એનિમલના પ્રચારમાં વ્યસ્ત છે. તેવામાં રણબીર કપૂરે રશ્મિકા...
આઈસીસીએ વર્લ્ડ કપમાં રમેલી તમામ ટીમોના ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે અને તેમાં રોહિત શર્માને સુકાની બનાવવા ઉપરાંત છ અન્ય ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
જો તમે વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર વિશે વિચારતા હોવ તો, છેલ્લી દસ મેચના તેમના રેકોર્ડ પર પણ નજર કરો. આપણી ટીમે ટૂર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કર્યો છે. સૌથી વધુ રન કરનારા પહેલા બે બેટ્સમેન વિરાટ કોહલી - રોહિત શર્મા છે. સૌથી વધુ વિકેટ લેનારામાં...
મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે.
ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં સાન્નિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવદિવાળી નિમિત્તે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ક્લાત્મક અન્નકૂટ ધરાવાયો હતો.
છાતીમાં બળતરા અને અપચાની સમસ્યા સામાન્ય હોવાથી લાખો લોકો તેની દવાઓ છાસવારે લેતા રહે છે પરંતુ, આ દવાઓ તેમની યાદશક્તિને અસર કરે છે તેનાથી તેઓ અજાણ રહે છે. પ્રોટોન પમ્પ ઈન્હિબિટર પ્રકારની ડ્રગ નિયમિત 4.4 વર્ષ અથવા તેનાથી વધુ સમય લેવામાં આવે તો...
ભારતનાં જાણીતાં સ્કાયડાઇવર શીતલ મહાજને નવો ઇતિહાસ સર્જયો છે.
એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સંસ્થાપક ગણાય છે, એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી કેપ્ટન હતી એ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સિક્સર મારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર એ જ હતી, આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર પણ એ જ હતી,...
તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો વહેલી તકે મળવાની શરૂઆત કરી દો. કારણ કે આધુનિક વિજ્ઞાનનું પણ કહેવું છે કે મહિનામાં...