
યુકેમાં ભારતીય સમુદાય આર્થિક રીતે સૌથી વધુ સફળ થનાર માઇગ્રન્ટ ગ્રુપ તરીકે ઉભરી આવ્યો છે. એક નવા અભ્યાસમાં ભારતીય સમુદાયના બ્રિટિશ અર્થતંત્ર, જાહેર સેવાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવમાં અદ્દભૂત યોગદાનની પ્રશંસા કરાઇ છે.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવાર 26 જાન્યુઆરીએ સેન્ટર ખાતે પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીના હસ્તે ભારતીય તિરંગાના ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પછી, દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. દશરથભાઈએ...
યુકેમાં ભારતીય સમુદાય આર્થિક રીતે સૌથી વધુ સફળ થનાર માઇગ્રન્ટ ગ્રુપ તરીકે ઉભરી આવ્યો છે. એક નવા અભ્યાસમાં ભારતીય સમુદાયના બ્રિટિશ અર્થતંત્ર, જાહેર સેવાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવમાં અદ્દભૂત યોગદાનની પ્રશંસા કરાઇ છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે.
ભારતીય પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 18 ટકા ટેરિફ, જે હમણાં સુધી કુલ 50 ટકા હતો. તેમાં કપડાં, ચામડું અને ફુટવેર, પ્લાસ્ટિક અને રબર, કેમિકલ્સ, હોમ ડેકોર તેમજ હસ્તશિલ્પ ઉત્પાદનો વગેરે છે. આ ઉપરાંત ભારતની જેનેરિક દવાઓ, રત્નો તેમજ આભૂષણો, વિમાન અને વિમાનના...
અમેરિકાએ શનિવારે ભારત સાથેના ટ્રેડ ડીલ માટેની શરતોની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ ભારત પર લદાયેલી 25 ટકા પેનલ્ટી ડ્યુટી રદ કરાઇ છે.
ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે. અત્યારે ટ્રેડ ડીલનું માળખું બની રહ્યું છે. પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર...
ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...
વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક લેવાને મુદ્દે આખરે પોતાની ખામોશી તોડી છે. ‘બારહવી ફેલ’ સહિતની સફળ ફિલ્મો આપ્યા પછી અચાનક બ્રેક લેવાની જાહેરાતે તેમના ચાહકોમાં ચર્ચાનો મુદ્દો ઉઠ્યો હતો.
બ્રાહ્મણોનું અપમાન થયું હોવાના દેશવ્યાપી આક્રોશ બાદ આખરે કેન્દ્ર સરકારના આદેશ બાદ નેટફિલક્સ દ્વારા મનોજ વાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર પાછું ખેંચી લેવાયું છે. આ ઉપરાંત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફિલ્મને લગતી તમામ પ્રચારસામગ્રી...
પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ભૂતપુર્વ ડેપ્યુટી સ્પીકર અને ઇમરાન ખાનના રાજકીય પક્ષ પીટીઆઈ (પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ)ના વરિષ્ઠ નેતા કાસિમ ખાન સુરીનો એક વીડિયો સામે આવ્યો છે જેણે સૌ કોઈને પરેશાન કરી દીધા છે. સુરી જાતે જ કહે છે કે, એક સમયે પાક....
ભારતીય પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 18 ટકા ટેરિફ, જે હમણાં સુધી કુલ 50 ટકા હતો. તેમાં કપડાં, ચામડું અને ફુટવેર, પ્લાસ્ટિક અને રબર, કેમિકલ્સ, હોમ ડેકોર તેમજ હસ્તશિલ્પ ઉત્પાદનો વગેરે છે. આ ઉપરાંત ભારતની જેનેરિક દવાઓ, રત્નો તેમજ આભૂષણો, વિમાન અને વિમાનના...
ટી20 વિશ્વકપ 20226માં આવતા રવિવાર - 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પર ઊભું થયેલું સસ્પેન્સ આખરે ખતમ થયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની કડક ચેતવણી અને સંભવિત આર્થિક પ્રતિબંધોના દબાણ હેઠળ પાકિસ્તાન ક્રિકેટ...
ભારતીય યુવા બ્રિગેડે ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનની જંગી લીડથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત એટલે પણ ખાસ છે કારણ કે - ભારતે ફાઈનલમાં 411/9નો સ્કોર કર્યો, જે ટુર્નામેન્ટ...
આર્થિક રાજધાની મુંબઈના આંગણે રવિવારે જૈન શાસનનો સુવર્ણ ઇતિહાસ આલેખાયો હતો. મહાનગરના બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડીના વિશાળ મેદાનમાં ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં વૈરાગ્યનો કેસરીયો રંગ ચારેબાજુ છવાયો હતો. આ પ્રસંગે 64...
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્મિત નવ મંદિર પૈકીના પાંચમા જેતલપુર - ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્ય ઉજવણીનો આરંભ વિજયસ્તંભ સ્થાપનાથી...
ભારતીય સંસ્કૃતિમાં લગ્નસિઝન એ સૌથી રંગીન અને ઉત્સાહભર્યો સમય છે. આ સમયે મહિલાઓ માટે સાડી એક અનિવાર્ય વસ્ત્ર છે જે તેમની સુંદરતાને નિખારે છે, અને પરંપરાને શોભાવે છે. સાડી નામ ભલે એક હોય, પરંતુ તેની ઓળખ અલગ અલગ છે. સાડી અનેકવિધ પ્રકારની હોય છે,...
દેવાધિદેવા મહાદેવને પ્રસન્ન કરવાનો મહામૂલો અવસર એટલે મહાશિવરાત્રી. મહા વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રી (આ વર્ષે 15 ફેબ્રુઆરીએ)ની મધ્ય રાત્રીએ શિવલિંગ પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવાલયો બમ બમ ભોલે અને ૐ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે....
લાયન્સ સાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલ દ્વારા લાયન્સ ક્લબ ઓફ નકુરુના સક્રિય સહયોગ સાથે ACK ચર્ચ, નકુરુ ખાતે સમાજના કચડાયેલા, વંચિત વર્ગના સભ્યો માટે નિઃશુલ્ક આઈ સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.