
યુકેમાં પ્રથમવાર ચિન્મય મિશન યુકે દ્વારા સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે ‘થેમ્સ પર ગંગા આરતીઃ એક પ્રકાશ ઉત્સવ’નું આયોજન કરાયું હતું.
ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની યુકેની પાંખ હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS UK) દ્વારા હર્ટફોર્ડશાયરના જૈન ઓશવાલ સેન્ટર ખાતે RSSના વડા ડો. મોહન ભાગવતનું સ્વાગત કરવા રવિવાર 6 સપ્ટેમ્બરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ની 100મી...
યુગાન્ડાએ કિંગ ચાર્લ્સના અનુરોધ પછી ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ લેવા સંમતિ દર્શાવી છે. કિંગ ચાર્લ્સના પ્રાઈવેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે યુગાન્ડા ઈન્વિક્ટસ ગેમ્સમાં ભાગ લે તેની સામે કિંગને કોઈ સમસ્યા નથી. અગાઉ, યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીના પુત્ર...
ગુજરાતી સમાજના લોકપ્રિય સમાજસેવક હેમરાજભાઈ શાહ લાંબી માંદગી બાદ આઠ સપ્ટેમ્બરે પ્રભાદેવી ખાતેના નિવાસે અંતિમશ્વાસ લઈને સૌને અલવિદા કરી ગયા છે. તેઓ 86 વર્ષના હતા. હેમરાજ શાહની છ દાયકાની યશસ્વી કારકિર્દીનો લાભ માત્ર ગુજરાતી સમાજને જ મળ્યો એવું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી છે. આ પ્રસંગે તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીથી તેમના વતન વડનગર સુધી કળશ યાત્રાની ઘોષણા કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે આગામી 7 ઓક્ટોબરે વડાપ્રધાન...
બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની બહુપક્ષીય બેઠકોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ભારતના આર્થિક અને રાજદ્વારી હિતોને એક નવી દિશા આપી છે. સમિટમાં મલેશિયા, વિયતનામ, યુએઇ અને ઈથોપિયાના ટોચના નેતાઓ સાથે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં ભારતે વ્યૂહાત્મક...
ગુજરાતી સમાજના લોકપ્રિય સમાજસેવક હેમરાજભાઈ શાહ લાંબી માંદગી બાદ આઠ સપ્ટેમ્બરે પ્રભાદેવી ખાતેના નિવાસે અંતિમશ્વાસ લઈને સૌને અલવિદા કરી ગયા છે. તેઓ 86 વર્ષના હતા. હેમરાજ શાહની છ દાયકાની યશસ્વી કારકિર્દીનો લાભ માત્ર ગુજરાતી સમાજને જ મળ્યો એવું...
ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...
મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...
કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...
યુએસમાં ગેરકાયદે રહેતા લોકોને સ્વદેશ પાછા ફરવા કહેતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ની જાહેરાતમાં ‘મિ. સિંઘ’ને સેલ્ફ-ડિપોર્ટ થવા જણાવાતાં વિવાદ સર્જાયો છે.
9/11ના આતંકી હુમલા બાદ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સળગતા ટાવરમાંથી નીચે પડતા એક વ્યક્તિની તસવીર ‘ફોલિંગ મેન’ તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ હતી, પણ તે વ્યક્તિની ઓળખ થઇ શકી નહોતી. હવે આ આતંકી હુમલાના 25 વર્ષ બાદ એક નાનકડી કડીના આધારે તે રહસ્યમય વ્યક્તિની...
ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ગુજરાતી સમાજના લોકપ્રિય સમાજસેવક હેમરાજભાઈ શાહ લાંબી માંદગી બાદ આઠ સપ્ટેમ્બરે પ્રભાદેવી ખાતેના નિવાસે અંતિમશ્વાસ લઈને સૌને અલવિદા કરી ગયા છે. તેઓ 86 વર્ષના હતા. હેમરાજ શાહની છ દાયકાની યશસ્વી કારકિર્દીનો લાભ માત્ર ગુજરાતી સમાજને જ મળ્યો એવું...
યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.
જૈનોનું પર્યુષણનું પર્વ પૂરું થયું, સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થયા પછી મિચ્છામી દુક્કડં કહીને કોઈ અવિનય, અપરાધ વાણી - વિચાર – વર્તનથી થયો હોય તો એની માફી માંગીએ છીએ. માફી માંગવાથી શું થાય? શું અનુભવાય? વ્યક્તિગત વાત કરું તો હૃદયનો ભાર હળવો થાય...
તેઓ કાનૂની અભ્યાસ કરીને પદવી પણ મેળવી શક્યા હોત પણ સત્યાગ્રહનો સાદ થયો અને બધું છોડ્યું. ક્યારેય કાળો કોટ પહેરીને અદાલતમાં ગયા નહિ! તેનું કારણ પણ એટલું જ મહત્ત્વનું. રાષ્ટ્રજીવનમાં એક નિશ્ચિત વિચાર સાથેની - સમાજની વચ્ચે રહીને - વકીલાત કરવી હતી...
આજના સમયમાં મોટી સેલરી અને અત્યાધુનિક ઓફિસને જ સફળતાની નિશાની માનવામાં આવે છે, પરંતુ ક્યારેક માનસિક શાંતિ પૈસા કરતાં વધુ મહત્વની બની જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં જ એક એવી મહિલાની પ્રેરણાદાયી વાર્તા વાયરલ થઈ રહી છે, જેણે માનસિક સંતોષ માટે...