
પીટરબરોના ભારત હિન્દુ સમાજ મંદિર વિવાદમાં હાઇકોર્ટના જજે પ્રોપર્ટીના વેચાણ પરનો મનાઇ હુકમ લંબાવી દેતાં હિન્દુ સમાજને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પીટરબરો સિટી કાઉન્સિલને પેપર વર્ક તૈયાર કરવા અને ભારત હિન્દુ સમાજને તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા જૂન મહિનામાં આગામી સુનાવણી હાથ ધરાય તે પહેલાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
નાગરેચા પરિવારના સહયોગથી રાજકોટ ખાતે સાકાર થયેલ અદ્યતન સદભાવના વૃદ્ધાશ્રમનું પૂ. મોરારીબાપુના વરદ હસ્તે લોકાર્પણ (વિશેષ અહેવાલ પાન - 11)
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
ભારતે રેલવે સેક્ટરમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરાઇ છે. લલીત ખેરા સુધી દોડેલી આ ટ્રેનમાં આઠ કોચ હતા અને તેની ઝડપ 70થી 80 કિમી હતી. આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરાઇ...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
કોઈ વાહન પૂરઝડપે દોડતું હોય અને અચાનક આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કરતાં ટેરિફને ગેરકાયદે...
બોલિવૂડ સમગ્ર વર્ષ દરમિયાન શૂટિંગ અને કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ હોળી અને દિવાળીના તહેવારોને એટલા જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. દેશભરમાં હોળી-ધૂળેટીની ઉત્સવ ઉજવાયો તેની સાથોસાથ સેલેબ્રિટીસે પણ પોતાની હોળી-ધૂળેટીનું પર્વ ઉજવ્યું છે. તેમાં...
સન 1970ની બંગાળી ફિલ્મ ‘અરણ્યેર દિનરાત્રિ’ અમેરિકામાં ડિજિટલ અવતારમાં ફરીથી લોન્ચ કરાઈ છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની ફિલ્મ બે અઠવાડિયા માટે મેનહટનના પ્રખ્યાત આર્ટ-હાઉસ સિનેમા ‘ફિલ્મ ફોરમ’ ખાતે નવા 4K ફોર્મેટમાં ફરીથી પ્રદર્શિત કરાઇ...
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું છે તે પછી હિન્દુઓ વિરુદ્ધ નફરત અને ધિક્કારનું પ્રમાણ વધ્યું છે. હિન્દુઓ અમેરિકનોની રોજગારી છીનવી રહ્યા હોવાના દાવાઓ વચ્ચે વોશિંગ્ટન સ્થિત પ્રખ્યાત ગ્લોબલ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજા અભ્યાસ...
કોઈ વાહન પૂરઝડપે દોડતું હોય અને અચાનક આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કરતાં ટેરિફને ગેરકાયદે...
ટી20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર અને યાદગાર વિશ્વવિજયમાં ચાર ગુજરાતીનો સિંહફાળો રહ્યો છે. મેદાન પર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાએ બોલ...
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીતી લીધું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આશરે એક લાખથી વધુ દર્શકોની હાજરીમાં રમાયેલી મેચમાં ભારતના 255 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ...
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. બુધવારે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને...
એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
આદ્ય શક્તિના આરાધકોમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર માસમાં આવતી હોવાથી ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખાતું આ પર્વ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જોકે આ સિવાય પણ ભારતભરના...
કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ વાર, તેમની સમગ્ર કવિતા અને તેની ભૂમિકા સાથેની નોંધ પુસ્તક સ્વરૂપે અવતરી રહી છે. નિમિત્ત તો...