
સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ દ્વારા રેકોર્ડની જાળવણીના આદેશોમાં થયેલા વિલંબને કારણે ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પુરાવા નષ્ટ થઇ ગયા હોઇ શકે છે.
સંસદીય સમિતિના જણાવ્યા અનુસાર હોમ ઓફિસ દ્વારા રેકોર્ડની જાળવણીના આદેશોમાં થયેલા વિલંબને કારણે ગ્રૂમિંગ ગેંગો સાથે સંકળાયેલા પુરાવા નષ્ટ થઇ ગયા હોઇ શકે છે.
ઇવિંગટનમાં 5 ઓક્ટોબર 2025ના રોજ હાઉસમેટની હત્યા કરનારા અમૃતપાલ સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે સપ્તાહની સુનાવણી બાદ દોષી ઠેરવ્યો છે.
અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સે હેક કર્યાના અહેવાલો છે. એટલું જ નહીં કાશ પટેલ દ્વારા વડોદરાની એક બેન્કમાં ખાતું ખોલાવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ તેમણે જાહેર કરી દીધી છે. અમેરિકા અને ઇઝરાયેલ...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ.
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે.
મલાઈકા અરોરાએ સોરાબ બેદી કે પછી હર્ષ મહેતા સાથે અફેર હોવાની અફવા ફગાવી દીધી છે. મલાઈકા હર્ષ મહેતા સાથે કેટલીક ઈવેન્ટમાં જોવા મળી હતી તથા બંને વિદેશમાં પણ સાથે હોવાનું કેટલીક તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું.
ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભની એક્ટિંગના વખાણ કરવા જતાં દેવીની ભદ્દી નકલ કરીને કાનૂની લડાઈમાં ફસાઈ ગયેલા રણવીર સિંહે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં એક અરજી કરીને બિનશરતી માફી માગવાની તૈયારી દર્શાવી છે. તેણે કહ્યું છે કે પોતે હાઈકોર્ટમાં...
કેનેડાના હાઉસ ઓફ કોમન્સે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. જેમાં બબ્બર ખાલસા જેવા ખાલિસ્તાની જૂથો માટે ઝંડો અને અન્ય આતંકવાદી પ્રતીકોનું પ્રદર્શન ગેરકાનૂની બની જશે. સાથે જ ધાર્મિક સ્થળની બહાર લોકોને ડરાવવા ધમકાવવા અથવા તો તેમનો રસ્તો રોકવો અપરાધ...
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ.
આઇપીએલ માટે ગયા મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ટૂર્નામેન્ટની બે મોટી ફેન્ચાઇઝીઓ રાજસ્થાન રોયલ્સ અને આરસીબીના માલિકો બદલાઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સને NRI બિઝનેસમેન કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ખરીદી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ અને...
આર્જેન્ટીનાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન લિઓનેલ મેસીએ ઈન્ટર માયામી તરફથી નેશવિલે સામે કોન્કાકાફ ચેમ્પિયન્સ કપની મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ તેણે કારકિર્દીમાં 900 ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ચૈત્ર સુદ નોમ એટલે અધર્મ પર ધર્મના વિજયનું પર્વ અને પરબ્રહ્મ પરમાત્માના ધરા પર અવતરણનો મંગલકારી દિવસ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય પ્રાગટ્યના આ અવસરને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મેમનગર...
બોલિવિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા લા પાઝમાં લુઈસ લાસ્ટ્રા સ્ટેડિયમ ખાતે રંગોના તહેવાર હોળીની ઉમંગઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.
એઆઇ નામે દુનિયામાં હલચલ મચાવનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેક્નોક્રેટ કે યુવા પેઢીને જ નહીં, વડીલોને પણ ઘેલું લગાડ્યું છે. આવો જ એક મામલો ચીનમાં સામે આવ્યો છે. તુબેઈ પ્રાંતનાં રહેવાસી ઝાંગ યુલાન નામનાં 84 વર્ષીય મહિલા એઆઇ પાત્રના પ્રેમમાં પડી...
ગળ્યું ખાવાની આદત પર એક નવા અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટી અને બ્રિટનની બોર્નમાઉથ યુનિવર્સિટીએ સાથે મળીને કરેલા અભ્યાસના તારણો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયા છે.
એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના...
હિન્દુ ધર્મના અનંત શાસ્ત્રોના સેવા કરવાનું મહાત્મ્ય દર્શાવાયેલું છે. તેથી આપણી પ્રજામાં સેવાના સંસ્કારો ઓછાવત્તા સૌને સાંપડ્યા છે. પરંતુ ઘણી વખત આપણે મનગમતી સેવા મળે તો જ કરીએ એવું પણ બને છે. જો કોઈ સામાન્ય ગણાતી સેવા મળે, તો ઘણા માણસો તે કરવા...