
પીટરબરોના ભારત હિન્દુ સમાજ મંદિર વિવાદમાં હાઇકોર્ટના જજે પ્રોપર્ટીના વેચાણ પરનો મનાઇ હુકમ લંબાવી દેતાં હિન્દુ સમાજને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પીટરબરો સિટી કાઉન્સિલને પેપર વર્ક તૈયાર કરવા અને ભારત હિન્દુ સમાજને તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવા જૂન મહિનામાં આગામી સુનાવણી હાથ ધરાય તે પહેલાં સોંપવાનો આદેશ આપ્યો હતો.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
કોઈ વાહન પૂરઝડપે દોડતું હોય અને અચાનક આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કરતાં ટેરિફને ગેરકાયદે...
અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા 30 દિવસની છૂટ આપ્યાના સમાચારોના પગલે સાઉથના સુપર સ્ટાર અને નેતા કમલ હાસને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઓપન લેટર લખીને તેમના બીજા દેશોના હિતમાં ચંચુપાત ન કરવાની સલાહ આપી છે.
સોનુ સૂદ હંમેશા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવા તત્પર રહે છે. તાજેતરમાં ચેક રિટર્ન કેસમાં મુશ્કેલીમાં મૂકાયેલા રાજપાલ યાદવની મદદની પહેલ કરનારામાં સોનુ સૂદ પ્રથમ અભિનેતા હતા. તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. હવે...
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને 6 વિરુદ્ધ 3ની બહુમતી સાથે એક ઐતિહાસિક ચુકાદામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને રદ્દ કર્યાં બાદ હવે અમેરિકન સરકારી સંસ્થાઓએ ટેરિફ રિફંડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા આગામી 45 દિવસમાં તૈયાર...
ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને એક સાથે પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ભારતીટ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં શાનદાર જીતનો શ્રેય ચાર દિગ્ગજોને આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે આ ટ્રોફી પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી...
તીર્થધામ સારંગપુરમાં રવિવાર - આઠ માર્ચના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના સ્ટુડન્ટસે ગત ૧લી માર્ચ, રવિવારે સાઉથ લંડનના બાલમ ખાતે શ્રીનાથજી હવેલીમાં રંગેચંગે હોલી અને ડોલ ઉત્સવ ઉજવ્યો હતો. બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી યોજાયેલા આ ડોલ ઉત્સવમાં નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ લંડનમાંથી કોચ...
એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની...
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં...
મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું...
આદ્ય શક્તિના આરાધકોમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર માસમાં આવતી હોવાથી ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખાતું આ પર્વ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જોકે આ સિવાય પણ ભારતભરના...