
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
છેલ્લા એક વર્ષમાં યુકેમાં પડતર અસાયલમ અપીલની સંખ્યા લગભગ બમણી થઇને રેકોર્ડ હાઇ સપાટી પર પહોંચી છે. જસ્ટિસ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર વર્ષ 2025ના અંતે 80,333 અપીલની સુનાવણી પડતર હતી.
અમેરિકામાં વસતા બે ગુજરાતી ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી ઉપર વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ સહિતના વિવિધ આરોપસર 400 વર્ષ કેદની સજા તોળાઇ રહી છે. કેટલાય રાજ્યોમાં કૌભાંડ આચરનાર સવાણી ભાઈઓએ આ બધું ઓછું હોય તેમ એફબીઆઈના ડિરેક્ટર...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...
વિશ્વખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ‘વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026’ની યાદી જાહેર કરાઇ છે. જે અનુસાર, ભારતમાં બિલિયોનેર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા વધીને 229...
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....
કેનેડા સરકારે દેશમાં પહેલેથી હાજર ટેમ્પરરી વર્કર્સ (અસ્થાયી વિદેશી કર્મચારીઓ) માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવાનો નવો અને સરળ માર્ગ ખોલી આપ્યો છે. મંગળવારે ઈશ્યૂ કરાયેલા ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના વાર્ષિક રિપોર્ટ...
અમેરિકામાં વસતા બે ગુજરાતી ભાઈઓ ભાસ્કર સવાણી અને અરૂણ સવાણી ઉપર વિઝા કૌભાંડ, મની લોન્ડરિંગ, હેલ્થકેર કૌભાંડ સહિતના વિવિધ આરોપસર 400 વર્ષ કેદની સજા તોળાઇ રહી છે. કેટલાય રાજ્યોમાં કૌભાંડ આચરનાર સવાણી ભાઈઓએ આ બધું ઓછું હોય તેમ એફબીઆઈના ડિરેક્ટર...
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...
ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને એક સાથે પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ માનવસેવા અને પ્રાર્થનાનો અનોખો સંદેશ અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરમાંથી મળી રહ્યો છે. અહીંના સંતો મુશ્કેલ સમયમાં શાંતિ અને સહકારનો સંદેશ આપતાં પ્રાર્થના, સેવા અને માનવતાના કાર્યોમાં સતત વ્યસ્ત...
શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે જે મોબાઇલને તમે દિવસમાં સો વખત સ્પર્શ કરો છો તે ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો હોઈ શકે છે? અથવા જે ઓશીકા પર તમે સૂઈ જાઓ છો તેમાં 16 લાખ જેટલા બેક્ટેરિયા હોઈ શકે છે? તાજેતરના રિસર્ચ અને હેલ્થ ઓડિટ દર્શાવે છે...
એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, ટાલ દેખાતી હોય અથવા ઝડપથી વાળ વધતા ન હોય ત્યારે ‘હેર એક્સ્ટેન્શન’ કે વિગ સચોટ સમાધાન ગણાતું હતું. જોકે આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. આજની...
ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન...
સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ....