1 સપ્ટેમ્બરથી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે. 

આજ મૈં ઉપર... આસમાં નીચે

ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે...

1 સપ્ટેમ્બરથી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે. 

ગુજરાતમાં અનામતવિરોધી આંદોલનનો સળવળાટઃ જ્ઞાતિ-જાતિ નહીં, માત્ર ગરીબીને આધારે અનામત આપવા ફરી અવાજ ઉઠ્યો

 દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું આંદોલન શમ્યાના ચોવીસ જ કલાકમાં સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાવો આંદોલન (આરએચએ) નામનું અનામત વિરોધી જૂથ એક્ટિવ થયું છે. જેના ઈન્સ્ટાગામ પેજને 24 જ કલાકમાં 50 લાખ ફોલોઅર્સ મળ્યા છે, જેણે ગુજરાતમાં પણ...

ડો. ભાવેશ પારેખે જૈન ડોક્ટર્સ ફેડરેશનના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો

જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની...

કલમ 370ની નાબૂદીના સાત વર્ષ... જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસનો નવો યુગ

જમ્મુ–કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35(એ)ની નાબુદીને પાંચ ઓગસ્ટના રોજ સાત વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું...

ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા લોકો આપણા માટે પ્રેરણારૂપઃ મોદી

‘ભારત છોડો’ આંદોલનની 84મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનના રાષ્ટ્રનાયકો અને અમર સેનાનીઓને યાદ કર્યા હતા. આંદોલનમાં ભાગ લેનારાઓનું સાહસ આપણા સૌના માટે પ્રેરણા બની રહેશે એમ જણાવતા મોદીએ એક્સ પર લખ્યું હતું કે ઐતિહાસિક ભારત છોડો આંદોલનમાં...

ટ્રમ્પના જમાઇ માઇકલ બોલોસનો કેરળ પ્રવાસઃ અમેરિકી રિસોર્ટ પ્રોજેક્ટ સ્થપાય તેવી શક્યતા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી ટિફની અને જમાઈ માઈકલ બોલોસની કેરળ મુલાકાત આજકાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. ભારત પ્રવાસે આવેલા બોલોસે ભારતસ્થિત અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે મળીને કેરળ પહોંચ્યા હતા અને અહીંની વિશ્વ વિખ્યાત કુદરતી સુંદરતા...

પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...

શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી સેલિબ્રિટી બ્રાન્ડઃ ટોપ-25માં 12 અભિનેત્રી

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના...

અસમના પૂરપીડિતોની વહારે બોલિવૂડ કલાકારો

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા દિવસો બાદ કાર્તિક આર્યને રૂ. એક કરોડનું ડોનેશન અસમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે તો હવે...

અમેરિકામાં નોકરી ગુમાવનારા વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા કાર્યકાળમાં ઈમિગ્રન્ટ્સ પર એક પછી એક આકરા પગલાં લઇ રહ્યા છે, અને આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ટ્રમ્પ તંત્રે હવે હાઇલી સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓ - કે જેમાં ભારતીયો બહુમતીમાં હોય છે તેમના - માટે નોકરી છૂટતાંની...

કેનેડાએ છ માસમાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા

કેનેડાએ ચાલુ વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. કેનેડામાંથી ભારતીયોને ડિપોર્ટ કરાયાનો છેલ્લા છ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે. કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (સીબીએસએ)ના ડેટા મુજબ ચાલુ વર્ષે ડિપોર્ટ કરાયેલા ભારતીયોની...

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...

ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિયા

ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

HSSનો વાર્ષિક યુથ લીડરશિપ પ્રોગ્રામઃ આસ્થા, સેવા અને નેતૃત્વનો સુભગ સમન્વય

યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં આયોજન કરાયું હતું. યુકેના 74 શહેરોમાંથી લંડન સ્કૂલમાં 400થી વધુ યુવાનો અને લેસ્ટરની સ્કૂલમાં...

ભવન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

 ધ ભવન, લંડન દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટની સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંબોધનો, દેશભક્તિના ગીતસંગીત અને નૃત્યો સાથે કરવામાં આવી હતી. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો, જેના...

માઈક્રોબ્લેડિંગ: આઈબ્રોને નેચરલ - આકર્ષક લુક આપતી ટેક્નિક

આજના સમયમાં સુંદરતા અને પર્સનાલિટીમાં આઈબ્રો (ભમર) ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોની આઈબ્રો કુદરતી રીતે પાતળી હોય છે કે ઉંમર સાથે તેના વાળ ઓછા થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ‘માઈક્રોબ્લેડિંગ’ એક ક્રાંતિકારી કોસ્મેટિક પદ્ધતિ તરીકે ઊભરી...

માત્ર ભોજન નહીં, સ્ટ્રેસ અને દારૂ પણ બેલી ફેટ વધારે છે

ઘણીવાર આપણે બહાર નીકળેલા પેટ માટે કસરત અથવા આહારને દોષી ઠેરવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબી (બેલી ફેટ)ના વિવિધ પ્રકારો હોય છે અને દરેકનું કારણ સાવ અલગ અલગ હોય છે? ક્યારેક તે તણાવને કારણે થાય છે, ક્યારેક હોર્મોનલ ફેરફારોને કારણે તો...

વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ

ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ...

મહર્ષિ અરવિંદનું ઐતિહાસિક ઉત્તરપાડા પ્રવચન

મહર્ષિ અરવિંદને 6 મે, 1909ના રોજ અલીપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને દેશના વિવિધ ભાગોમાંથી પ્રવચન આપવાનાં આમંત્રણો પ્રાપ્ત થઈ રહ્યાં હતાં. ઉત્તરપાડામાંથી તેમના ક્રાંતિકારી શિષ્ય અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને ભાવિક સમર્થક રાજેન્દ્રનાથ...



to the free, weekly Gujarat Samachar email newsletter