
નેપાળના લાંગટાંગ નેશનલ પાર્ક વિસ્તારમાં 26 ઓગસ્ટ 2026ના રોજ ગ્લેશિયર ધસી પડવાને કારણે અત્યંત વિનાશક કાટમાળ સાથે લેન્દે ખોલા અને ત્રિશૂલી ખોલા નદીઓમાં પ્રચંડ પૂર આવતાં ભારે વિનાશ વેરાયો હતો.
નેપાળના લાંગટાંગ નેશનલ પાર્ક વિસ્તારમાં 26 ઓગસ્ટ 2026ના રોજ ગ્લેશિયર ધસી પડવાને કારણે અત્યંત વિનાશક કાટમાળ સાથે લેન્દે ખોલા અને ત્રિશૂલી ખોલા નદીઓમાં પ્રચંડ પૂર આવતાં ભારે વિનાશ વેરાયો હતો.
પૂર્વ હોમ અને ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જાહેરાત કરી છે કે તેઓ લંડનના મેયર પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં ભાગ લેવા માટે શેડો કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે.
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નિવૃત્ત ડોક્ટર રાજેન્દ્ર સિંહ કંવરે પોતાની આશરે 80 કરોડ રૂપિયાની તમામ સ્થાવર-જંગમ (ચલ-અચલ) સંપત્તિ શહેરની ડો. રાધાકૃષ્ણન્ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નામે દાન કરી દીધી છે.
ઉઝબેકિસ્તાનનાં પ્રવાસે ગયેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ વચ્ચે રવિવારે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ 11 મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. દ્વિપક્ષી સમજૂતી અનુસાર, ભારતને ઉઝબેકિસ્તાન...
મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.
બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. એટલી નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પોતાના હિસ્સાનું શૂટિંગ પુરું કરીને સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.
‘દૃશ્યમ 2’, ‘છાવા’, ‘ધુરંધર’ અને ‘ઇક્કા’ જેવી ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવ્યા બાદ અક્ષય ખન્ના હવે વધુ એક અનોખા અવતારમાં જોવા મળવાનો છે. પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU)ની આગામી પૌરાણિક ફિલ્મ ‘મહાકાલી’માં અક્ષય ખન્ના શુક્રાચાર્યની ભૂમિકા...
ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે આપવામાં આવતો 60 દિવસનો ગ્રેસ પીરિયડ રદ કરવા વિચારણા કરાઈ રહી છે. આને કારણે હજારો ભારતીય પરિવારો તેમજ વિદેશી કુશળ વ્યવસાયીઓને મોટો ફટકો પડવાની સંભાવના છે. અમેરિકાનાં...
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકાએ વેનેઝુએલા સાથે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો સોદો કર્યો છે અને તેનાં 65 બિલિયન બેરલ ક્રૂડ ઓઈલ પર કબજો જમાવ્યો છે. અમેરિકાએ કબજો જમાવેલા આ ક્રૂડ ઓઈલનો જથ્થો ભારતનાં 40 વર્ષ માટેનાં...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.
અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગર ખાતે નેપાળ-તિબેટ બોર્ડર પર વિનાશક પૂરનો ભોગ બનેલા મૃતકોની શાશ્વત શાંતિ માટે પ.પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન, ધૂન યોજાયા હતા તેમજ જરૂરિયાતમંદોને...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
અમેરિકા અને કેનેડામાં ડો. મોહન ભાગવતે આપેલા ‘સંઘ સંદેશ’માં તફાવત!-વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા અનેક તડકી-છાંયડી જોઈને પોતાનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે વિશ્વ ફલક ઉપર તેની વિચારસરણીની રજૂઆત કરવી ખૂબ જ અવશ્યક હતી.
મારા કૃષ્ણ... શ્યામ સમીપે... કૃષ્ણ તવાસ્મિ... કલ્પતરુ શ્રીકૃષ્ણ... મુરલી મનોહર... પ્રેમથી પરમાત્મા અને આવા અનેક શીર્ષક હેઠળ કૃષ્ણપ્રેમના, કૃષ્ણભક્તિના સંગીત-ગીત-નૃત્યના કાર્યક્રમો થઈ શકે, થઈ રહ્યા છે.
આજકાલના ભાગદોડભર્યા જીવનમાં પ્રદૂષણ, ધૂળ-માટી, આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના વધુ પડતા ઉપયોગને કારણે વાળ નબળા પડી જાય છે. તેના કારણે વાળ ખરવા, નિસ્તેજ થવા, અકાળે સફેદ થવા અને ખોડો થવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વાળની કુદરતી ચમક અને મજબૂતાઈ...
આપણે પ્રિસ્ક્રિપ્શન મુજબ દવાઓ તો ખરીદીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર યોગ્ય માત્રા અને એક્સપાયરી ડેટ અવગણીએ છીએ, જે દવાની અસરકારકતામાં ફેરફાર કરી શકે છે. યુએસની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત મેટા-વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 64.4 ટકા ભારતીયોએ...