રોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યાના 9 વર્ષ બાદ ફરી એકવાર બ્રિટન અને યુરોપિયન યુનિયન મહત્વના વેપાર અને સંરક્ષણ સંબંધો માટે સહમત થયા છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોને સોમવારે લંડનના લેન્કેસ્ટર હાઉસ ખાતે આ મહત્વના કરારની જાહેરાત કરી હતી.
બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ....
સાંસ્કૃતિક ગૌરવથી છલકાતા 15 મેના ઐતિહાસિક સમારંભમાં કાઉન્સિલર અંજના પટેલની હેરોના 73મા મેયર તરીકે સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ યુકેના પ્રથમ બ્રિટિશ ટાન્ઝાનિયન-ભારતીય મૂળના મેયર છે. કોન્સોર્ટ ટુ ધ મેયર તરીકે રૂપેશ પટેલની તેમજ તેમના...
પેન્સિલવેનિયામાં એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે. મૃતકો પૈકી એક માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું મનાય છે. જ્યારે બીજા વિદ્યાર્થીનું નામ સૌરવ પ્રભારકર છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ શનિવારે સવારે દુર્ઘટના બની...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ટેરિફ કિંગ દેશ છે. એપલને ભારતમાં મુશ્કેલી આવશે. કુક મારા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રસિદ્ધ કવિ-ગીતકાર ગુલઝાર અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર-2023 સન્માનિત કર્યા હતા.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ટેરિફ કિંગ દેશ છે. એપલને ભારતમાં મુશ્કેલી આવશે. કુક મારા...
અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ બિલમાં નોન-સિટિઝનના તમામ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર પર પાંચ ટકા ટેક્સ લાદવાની વિવાદાસ્પદ દરખાસ્ત...
સિત્તેરના દાયકાનાં જાણીતાં અભિનેત્રી મુમતાઝ પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂના કારણે ચર્ચામાં છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે ઘણી બધી વાતો કરી, ઘણા એક્ટર્સના સંબંધો વિશે પણ જણાવ્યું. મુમતાઝે આવી મુલાકાતમાં કહ્યું છે કે પોતે બોલિવૂડ ફિલ્મોમાં કમબેક...
ફ્રાન્સના આંગણે યોજાયેલા 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલા બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની હોલિવૂડના ખેરખાં કલાકાર અને પીઢ અભિનેતા રોબર્ટ ડી નીરો સાથે મુલાકાત થઇ હતી.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ટેરિફ કિંગ દેશ છે. એપલને ભારતમાં મુશ્કેલી આવશે. કુક મારા...
મેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડેન (82) હાલમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં તેમને પેશાબ સંબંધિત સમસ્યાઓ થઈ જેના પછી તેમણે તપાસ કરાવી હતી.
ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં પુજારા સતત સારો દેખાવ કરે છે. આઇપીએલ પછી ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ...
વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ....
ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે આ મૂર્તિ આસ્થા - મૈત્રી અને દૃઢ સંકલ્પનું પ્રતીક છે.
પનામા સિટીના ટર્મિનલ ક્રૂઝ ખાતે લાંગરેલા સ્પેનિશ નેવીના ટ્રેનિંગ શિપ જુઆન સેબેસ્ટિયન ડી એલ્કાનો પર જઇ રહેલા સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસ લિયોનોર (ડાબે) સાથે અન્ય અધિકારીઓ.
ગની દહીંવાલા તરીકે મશહૂર શાયરનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. જન્મ 17 ઓગસ્ટ 1908. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે જે ‘સંસ્કૃતિ’માં છપાયું. સરળતા, વેધકતા, ઉર્દૂ શબ્દો, તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજી શકે. ‘ગાતાં ઝરણાં’ એમનો...
ભારતીય ધર્મ-સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રીય નવેય ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ વગેરેને દેવનું સ્વરૂપ અપાયું છે. સૂર્યને તો જગતનો આત્મા કહ્યો છે. એ આત્મસ્વરૂપ સૂર્યદેવને આધારે આખું વિશ્વ, બ્રહ્માંડ ટકી રહ્યું છે. બ્રહ્માંડમાં સૂર્યમંડળના...