કચ્છનું અસ્તિત્વ અને ઇતિહાસ: કેટલાક પડાવ...

કચ્છ પ્રત્યે વર્ષોથી એક વિશેષ અનુબંધ રહ્યો એટલે આ ‘રણભૂમિ’ની સમૃદ્ધિ વિશે જાણવાની, પામવાની, સાંભળવાની અને કહેવાની જિજ્ઞાસા કાયમની છે.

જય શ્રી રાજા રામ

રામનવમી પર્વે ભગવાન શ્રીરામના શબ્દોથી અછોવાના

દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

લોહાણા સમાજ એટલે સંન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સમૃદ્ધિ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ...

બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે નૂતન વર્ષના ત્રીજા દિવસે - પોષી પૂનમના પાવન પર્વે આ કોલમ કંડારાઈ રહી છે. અહીં બ્રિટનમાં બર્ફીલું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ફુલગુલાબી ઠંડીના માહોલમાં આદ્યશક્તિ અંબે માતનો...

‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

સમાજસેવાના હિમાયતી સ્વામિનારાયણ ભગવાન

હિન્દુ ધર્મના અનંત શાસ્ત્રોના સેવા કરવાનું મહાત્મ્ય દર્શાવાયેલું છે. તેથી આપણી પ્રજામાં સેવાના સંસ્કારો ઓછાવત્તા સૌને સાંપડ્યા છે. પરંતુ ઘણી વખત આપણે મનગમતી સેવા મળે તો જ કરીએ એવું પણ બને છે. જો કોઈ સામાન્ય ગણાતી સેવા મળે, તો ઘણા માણસો તે કરવા...

હનુમાનજીઃ શ્રી રામના અનન્ય ભક્ત - મહાન પરોપકારી અને સેવાનું મૂર્તમંત સ્વરૂપ

હનુમાનજી સેવક પણ હતા ને રામદૂત પણ. નીતિજ્ઞ, વિદ્વાન, રક્ષક, વક્તા, ગાયક, બળવાન અને બુદ્ધિશાળી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. આજે પણ પૃથ્વી પર વિચરતા શ્રી હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે હનુમાન જયંતી...

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...

અરદેશર ખબરદારે લખ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ ગુજરાતના નાના ગામડામાં રહેતા હોય કે વિશ્વના આધુનિક મહાનગરોમાં રહેતા હોય, એમણે આ પંક્તિના ભાવને સાચ્ચે જ આત્મસાત કર્યો છે. ભલે એકાદ બે ગુજરાતી હોય, પણ એ...

લાગણીથી ધબકતો માણસ અને અનુભૂતિનું વિશ્વ

‘આટલા બધા પૈસા તે હોતા હશે?’ એક ભાઈએ મને વોઈસ ઓવરના કામ સંદર્ભે વાત કરી અને મેં જ્યારે એ કામનો વાજબી પુરસ્કાર કહ્યો ત્યારે એમણે કહ્યું. સ્વાભાવિક રીતે એમણે AIના માધ્યમથી એમને જે કામ જોઇતું હતું એ કર્યું. પણ એમને મજા ન આવી, એમણે મને એ ઓડિયો મોકલ્યો....

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીમાચિહનરૂપ ભારત પ્રવાસ

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...

સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...

શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભાઈ અમીન (ભાગ-૨)

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...

આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે

જેમ જેમ આપણે પરિપકવ બનતા જઈએ, ઉંમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતાં આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદૃષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા...

જયારે કારકિર્દી પૂરી થાય ત્યારે શું બચે છે?

મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા...



to the free, weekly Gujarat Samachar email newsletter