કેમ્બ્રિજશાયરમાં લંડન જતી ટ્રેનમાં છૂરાબાજી, 11 ઘાયલ

યુકેમાં છરી અને ચાકુ પર પ્રતિબંધો છતાં નાઇફ ક્રાઇમ નિયંત્રણમાં લેવામાં સફળતા મળી રહી નથી. શનિવારે કેમ્બ્રિજશાયરમાં હંટિંગડન ખાતે લંડન જઇ રહેલી ટ્રેનમાં છૂરાબાજીની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોને ઇજા પહોંચી હતી જેમાંથી 10ની સ્થિતિ ગંભીર હોવાનું...

જીવન અને ગુજરાન માટે સંઘર્ષ કરતો એર ઇન્ડિયા ક્રેશનો એકમાત્ર બચેલો પ્રવાસી

જરાતના અમદાવાદ ખાતે 12 જૂનના રોજ થયેલી વિમાની દુર્ઘટનામાં બચી જનાર એકમાત્ર પ્રવાસી વિશ્વાસકુમાર રમેશ હજુ પણ જીવન પર કાબૂ મેળવવામાં સંઘર્ષ કરી રહ્યાં છે. 

ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

બિહારમાં એનડીએ વિજયપતાકા લહેરાશેઃ ઓપિનિયન પોલનું તારણ

 બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કે - છ અને 11 નવેમ્બરે મતદાન થશે અને 14 નવેમ્બરે પરિણામ સામે આવશે. બિહારમાં મતદાન થાય તે પહેલાં એક ઓપિનિયન પોલના તારણો સામે આવ્યા છે. ‘ટાઈમ નાઉ’ના જેવીસી ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યું છે કે બિહારમાં એનડીએની...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

પોરબંદરના અગ્રણી નેતાઓ અર્જુન મોઢવાડિયા અને બાબુભાઈ બોખિરીઆ મેર કોમ્યુનિટી માટે ગૌરવ

મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને ભગવાન કૃષ્ણના પ્રિય મિત્ર સુદામાની નગરી પોરબંદરની મેર કોમ્યુનિટી અને ઈન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ પોરબંદરના અગ્રણી નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખિરીઆને સોંપાયેલી નવી જવાબદારીઓ બાબતે આનંદસહ અભિનંદન પાઠવે...

બંકાઇ ગ્રૂપના બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4150 કરોડના ફ્રોડનો આરોપ

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ટેલિકોમ આંત્રપ્રેન્યોર બંકિમ બ્રહ્મભટ્ટ પર રૂ. 4,150 કરોડ રૂપિયાની લોન ફ્રોડનો આરોપ લાગ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ અનુસાર બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તેમજ આવક દર્શાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ટાન્ઝાનિઆમાં ચૂંટણીહિંસાઃ દેખાવો મધ્યે સેંકડોના મોતની આશંકા

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં...

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

આટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટર એટલી ઝડથી વિકાસ કરી રહ્યું છે કે તેમાં ઝંપલાવીને હવે યુવાઓ ઝડપથી બિલિયોનર બની રહ્યાં છે. સિલિકોન વેલીમાં હાઇસ્કૂલના મિત્રો એવા 22 વર્ષીય 3 યુવાનો વિશ્વના સૌથી યુવા સેલ્ફ મેઇડ બિલિયોનર્સ બન્યાં છે. જેમાં બે...

ટાન્ઝાનિઆમાં ચૂંટણીહિંસાઃ દેખાવો મધ્યે સેંકડોના મોતની આશંકા

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર વિજય હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય વિરોધ પક્ષોને ચૂંટણી લડવા નહિ દેવાથી દેશમાં...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

503 Backend fetch failed

Error 503 Backend fetch failed

Backend fetch failed

Guru Meditation:

XID: 620144868


Varnish cache server

‘સરદારની ઇચ્છા વિરુદ્ધ નેહરુજીએ કાશ્મીરનું વિભાજન કર્યું’

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...

સુરક્ષા અને સન્માન સાથે સમાધાન નહીં

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter