સપરિવાર ભોજન લેવાથી સ્થૂળતાનું જોખમ ઘટે

Thursday 11th December 2014 10:52 EST
 

આ ઉપરાંત પરિવાર સાથે કેટલી વખત ભોજન લેવાય છે અને બોડી માસ ઈન્ડેક્ષ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અભ્યાસમાં ભાગ લેનારાઓમાંથી ૫૧ ટકાનું વજન વધુ પડતું હતું અને ૨૨ ટકા સ્થૂળ હતા. ૧૦ વર્ષના ગાળા પછી કિશોરા-વસ્થામાં સપ્તાહમાં ઓછામાં ઓછાં ૧-૨ વખત પરિવાર સાથે ભોજન લેનારાનું વજન અને સ્થૂળતાની સરખામણીએ પરિવાર સાથે કદી ભોજન નહિ લેનારા કિશોરોમાં ૬૦ ટકાનું વજન ઘણું વધારે હતું અને ૨૯ ટકા સ્થૂળ હતાં.


comments powered by Disqus