પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુનાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ આર રામોતરે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની વૈશ્વિક સ્તરે થયેલી માગણીમાં પોતાના રાષ્ટ્રનું ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું.
પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુનાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ આર રામોતરે યુનાઇટેડ નેશન્સની સુરક્ષા સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની વૈશ્વિક સ્તરે થયેલી માગણીમાં પોતાના રાષ્ટ્રનું ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું.