નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમો

Wednesday 28th September 2016 08:57 EDT
 

• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, (સિવિક સેન્ટર સામે) હેરો ખાતે નવરાત્રિ ડે ટાઇમ ગરબાનું અાયોજન તા. ૧લી શનિવાર, ૩જી સોમવાર, ૪થી મંગળવાર, ૫મી, બુધવાર, ૬ઠ્ઠી, ગુરૂવાર તથા ૭મી શુક્રવાર અોકટોબરના રોજ બપોરે ૧.૩૦થી ૪.૦૦ સુધી કરવામાં અાવ્યું છે. ભારતથી પધારેલા મયૂર બુધ્ધદેવ અને કિશોર વ્યાસ મા જગદંબાના ગરબાની રમઝટ બોલાવશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૮ સંપર્ક 0208 861 1207
• શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ (યુકે) દ્વારા ૧૨ દિવસીય નવરાત્રિ મહોત્સવનું શનિવાર તા.૧-૧૦-૧૬થી મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી અને શરદપૂનમનું શનિવાર તા.૧૫-૧૦-૧૬ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ચાકહીલ પ્રાઈમરી સ્કૂલ, બાર્નહિલ રોડ, વેમ્બલી HA9 9YP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિનભાઇ 07828 213 772કિરીટભાઈ 07828 213 772.
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી રવિવાર તા.૯-૧૦-૧૬ તેમજ શરદપૂનમ તા. ૧૪ તથા તા. ૧૫ના રોજ કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સમય રવિથી ગુરુ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ તથા શુક્ર-શનિ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧.૩૦. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૬ સંપર્ક. જયરાજ ભાદરણવાલા 07956 816 556.
• લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા શનિવાર તા. ૧-૧૦-૧૬થી સોમવાર ૧૦-૧૦-૧૬ ( તા. ૮ સિવાય) તથા શરદપૂનમને શુક્રવાર તા.૧૪-૧૦-૧૬ રાત્રે ૮-૩૦થી ઓએસીસ બેન્ક્વેટીંગ, ૬-૮, થેમ્સ રોડ, બાર્કીંગ IG11 0HZ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સંગીત મ્યુઝિક મસ્તી ગૃપ રજૂ કરશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૬. સંપર્ક. અશોક 07956 450 895.
• મિલન ગ્રૂપ વેલિંગ્ટન દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર ૧૦-૧૦-૧૬ સુધી તથા શરદપૂનમને શનિવાર તા. ૧૫-૧૦-૧૬ના રોજ ધ સેન્ટર, મિલ્ટન રોડ, વેલિંગ્ટન SM6 9RP ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સમય તા. ૧ બપોરે ૧૨થી ૪, તા.૨ અને તા.૯ બપોરે ૨થી ૫ તથા બાકીના દિવસોએ બપોરે ૧૨થી ૩ રહેશે. ચા-પાણી તથા પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. કાંતિભાઈ 020 8669 5014
• કરમસદ સમાજ યુકે દ્વારા નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે શનિવાર તા. ૧-૧૦-૧૬થી મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી નવરાત્રિ મહોત્સવનું અને શરદપૂનમ તા.૧૫-૧૦-૧૬ના રોજ આયોજન કરાયું છે. સમય સોમથી શુક્ર સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧.૩૦ અને શનિ-રવિ સાંજે ૭.૩૦થી મોડી રાત સુધી. સંપર્ક. મહેન્દ્રભાઈ 079 5645 8872.
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર ૧૦-૧૦-૧૬ સુધી નવરાત્રિ મહોત્સવનું તથા શરદપૂનમનું શનિવાર તા.૧૫-૧૦-૧૬ સુધી હેરો લેઝર સેન્ટર (બાયરન હોલ), ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સમય સોમથી શુક્ર રાત્રે ૮થી ૧૧ અને શનિ-રવિ રાત્રે ૮થી ૧૨.૩૦. રાજેશ પરમાર, હરિદાન ગઢવી, બાબુ બારોટ તથા કલાકારો ગરબાનો લાભ આપશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૯. સંપર્ક. 020 8426 0678.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા શનિવાર તા.૧ થી મંગળવાર તા.૧૧ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી મહોત્સવનું અને શરદપૂનમનું શનિવાર તા.૧૫ ઓક્ટોબરના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન આયોજન કરાયું છે. આરતીનો લાભ મળશે. સંપર્ક મંદિરઃ 020 8902 8885અને સી. જે. રાભેરુ- 07958 275 222.

અને આરતીમાં સાંજે ૫થી ૫.૩૦ ભોગ ધરાવાશે. પાનશકુશા એકાદશી બુધવાર તા.૧૨ ઓક્ટોબરના રોજ અને શરદપૂર્ણિમા (રાસોત્સવ) શનિવાર ૧૫મી ઓક્ટોબર સાંજે ૬થી ૭ શયન દરમ્યાન ઉજવવામાં આવશે. સંપર્ક: જી. મશરૂ - 07956 863 327 - ડી. ગઢિયા - 07946 304 651.
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ‘નવરાત્રિ’નું શનિવાર તા.૧-૧૦-૧૬થી રવિવાર તા.૯-૧૦-૧૬ સુધી સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું તેમજ શરદપૂનમનું તા.૧૫-૧૦-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ભાવનાબેન 0208 684 4645.
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ, લંડન દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી રવિવાર તા. ૯-૧૦-૧૬ સુધી નવરાત્રિ મહોત્સવનું તથા શરદપૂનમનું તા. ૧૫-૧૦-૧૬ના રોજ રાત્રે ૮થી ૧૧ દરમિયાન ઓશવાલ મહાજનવાડી, કેમ્પબેલ રોડ, ક્રોયડન, સરે CR0 2SQ ખાતે આયોજન કરાયું છે. સંગીત જયુ રાવલના સ્પેલ બાઇન્ડીંગ મ્યુઝીક – અોરકેસ્ટ્રા મ્યુઝીક રીધમ રજૂ કરશે. સંપર્ક. જે આર પટેલ 01689 821 922
• ઈસ્ટ લંડન અને એસેક્સ બ્રહ્મ સમાજ દ્વારા શનિવાર તા.૧ થી સોમવાર ૧૦ ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવનું તથા શરદપૂનમનું તા.૧૫-૧૦-૧૬ના રોજ આયોજન કરાયું છે. સમય સોમથી ગુરુ અને રવિ સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ તથા શુક્ર-શનિ સાંજે ૭.૩૦થી રાત્રે ૧, રવિવાર તા. ૯ સુદ આઠમ સાંજે ૫થી ૧૧ દરમિયાન વાનસ્ટેડ હાઈસ્કૂલ, રેડ બ્રીજ લેન (વેસ્ટ) લંડન E11 2JZ ખાતે આયોજન કરાયું છે. કલકત્તાના ફૂટટેપીંગ ટ્રેડીશનલ બેન્ડ મ્યુઝીક ગૃપ સંગીત રજૂ કરશે. સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457.
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૧૬નું શનિવાર તા. ૧-૧૦-૧૬થી મંગળવાર તા.૧૧-૧૦-૧૬ સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગે નવરાત્રિ મહોત્સવનું અને શરદપૂનમનું બુધવાર તા.૧૨-૯-૧૬ના રોજ સત્તાવીસ પાટીદાર સેન્ટર ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 9PEખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૫. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161.
• મા કૃપા ફાઉન્ડેશન અને શ્રી સોરઠીયા વણિક એસોસિએશન દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી સાંજે ૭.૩૦થી ૧૦.૩૦ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું કેનન્સ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. બાળકો માટે ખાસ નવરાત્રિ તા. ૯-૧૦-૧૬ બપોરે ૪થી સાંજે ૭. સંપર્ક. સુધા માંડવિયા 07956 815 101.
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર તા.૧૦-૧૦-૧૬ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું અને શરદપૂર્ણિમાનું તા.૧૫-૧૦-૧૬ રાત્રે ૮થી ૧૧ દરમિયાન NAPS સમાજ હોલ, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવિણભાઈ અમીન 8337 2873.
• શ્રી સોરઠીઆ પ્રજાપતિ જ્ઞાતિ મંડળ યુકે, દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી રવિવાર તા.૯-૧૦-૧૬ સુધી વેસ્ટ લંડન એકેડમી, બેન્ગાર્થ રોડ, નોર્થોલ્ટ UB5 5LQ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સમય – શુક્ર અને શનિ રાત્રે ૮થી ૧૨ તથા રવિ અને ગુરુ રાત્રે ૮થી ૧૧. ટિકિટ માટે સંપર્ક. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૫. ઈલેશ યાદવ 07958 980 366.
• શિવ દર્શન સ્વીટ્સ: નવરાત્રિના તહેવાર દરમિયાન માતાજીના ‘પ્રસાદ’ માટે માવાના પેંડા, કાજુકતરી, વિવિધ જાતની બરફી અને અન્ય મીઠાઈઓ તથા તાજી ફરાળી આઈટમ માટે શીવ દર્શન સ્વીટ્સ, ૧૬૯, અપર ટુટિંગ રોડ, લંડન SW17 7TJનો સંપર્ક કરો. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.. સંપર્ક. 020 8682 5173
• સાઉથ ઈસ્ટ ગુજરાતી એસોસિએશન (SEGA) દ્વારા ‘નવરાત્રિ’નું શનિવાર તા. ૧-૧૦-૧૬થી સોમવાર તા. ૧૦-૧૦-૧૬ સુધી નવરાત્રિ મહોત્સવનું અને શરદપૂનમનું તા.૧૫-૧૦-૧૬ના રોજ એશિયન કોમ્યુનિટી સેન્ટર, વ્હાઈટ હાર્ટ રોડ, પ્લમસ્ટેડ, લંડન SE28 0GU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કિરીટ પટેલ 07780 533 391.

• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી રાત્રે ૮થી ૧૦.૩૦ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. માનતાના ગરબા દરરોજ બપોરે ૩થી ૬ થશે. આઠમનો યજ્ઞ રવિવાર તા. ૯-૧૦-૧૬ સવારે ૧૦ વાગે થશે. સંપર્ક. 01772 253 901.
• વિશ્વ હિંદુ પરિષદ (યુકે) સાઉથ લંડન, દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી રવિવાર તા. ૯-૧૦-૧૬ સુધી દરરોજ બપોરે ૧.૩૦થી ૩.૩૦ સુધી નવરાત્રિ મહોત્સવનું તથા અષ્ટમી હવનનું રવિવાર તા.૯-૧૦-૧૬ બપોરે ૩ કલાકે સ્વામી વિવેકાનંદ હોલ, થોર્નટન હિથ, સરે CR7 6JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8665 5502.
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવાર તા.૧-૧૦-૧૬થી સોમવાર તા.૧૦-૧૦-૧૬ સુધી દરરોજ રાત્રે ૮થી મોડે સુધી હરીબેન બચુભાઈ નાગરેચા હોલ, લેટન રોડ, લંડન E15 1DT ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક. 07760 388 911.
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ઉપક્રમે નવરાત્રિ ગરબા-રાસનું અાયોજન શનિવાર ૧લી અોકટોબરથી સોમવાર ૧૦ અોકટોબર સુધી અને શરદ પૂનમના ગરબા-રાસ શુક્રવાર ૧૪ અોકટોબર દરમિયાન યોજાયા છે. સ્થળ: ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, HA2 8AX; સમય: શુક્ર, શનિ, રવિવાર અને શરદ પૂનમના રોજ સાંજે ૮.૦૦થી રાતના ૧૧.૩૦ અને સોમ, મંગળ, બુધ અને ગુરૂવારે સાંજે ૮.૦૦થી ૧૧.૦૦ સુધી. બહેનો માટેના ગરબા શનિવાર ૮ અોકટોબરે બપોરે ૧૨ થી ૫.૦૦. સંપર્ક દિનેશભાઇ સોનછત્રા 07956 810647
• હરિઓમ આર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા ‘નવરાત્રિ ફેસ્ટિવલ’નું શનિવાર તા.૧-૧૦-૧૬થી મંગળવાર તા.૧૧-૧૦-૧૬ તથા શરદપૂનમને તા.૧૫-૧૦-૧૬ રાત્રે ૮ થી ૧૧ દરમિયાન હિંદુ કલ્ચરલ સોસાયટી, ૩ લિન્ડહર્સ્ટ એવન્યુ (એન્ટ્રન્સ), લંડન N12 0NE ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ નિઃશુલ્ક. સંપર્ક. સુરેશ દેપાળા 02089 221 724
• શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLP) (યુકે) દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવનું શનિવાર તા.૧-૧૦-૧૬થી મંગળવાર તા.૧૧-૧૦-૧૬ તેમજ શરદપૂનમને તા.૧૪ તથા તા.૧૫ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ગ્રાન્ડ માર્કી, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 02087 125 985
• ઈન્ટરનેશનલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ (યુકે) દ્વારા નવવિલાસ દાંડિયા રાસનું તા.૧-૨ ઓક્ટો, તા.૭-૮ ઓક્ટો, તા. ૯ અને તા.૧૫ ઓક્ટોબર રાત્રે ૮થી ૧૦.૩૦ દરમિયાન વેમ્બલી પ્રાઈમરી સ્કૂલ, ઈસ્ટ લેન, વેમ્બલી HA9 7NN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુરેશ કોટેચા 02089 009 000
• શ્રી રાધા કૃષ્ણ ટેમ્પલ, શ્યામા અાશ્રમ, બાલમ હાઇ રોડ લંડન SW12 9ALખાતે શનિવાર તા. ૧લી અોકટોબરથી સોમવાર ૧૦ અોકટોબર સુધી રોજ બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિયાન નવરાત્રિ ગરબા-રાસનું અાયોજન કરવામાં અાવ્યું છે. રવિવાર ૯ અોકટોબરના રોજ અાઠમે માતાજીના હવનનું અાયોજન કરવામાં અાવ્યું છે ત્યારબાદ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં અાવી છે. સંપર્ક મંદિર: 0208 675 3831

• શ્રી નાથજીની હવેલી - શ્રી પુષ્ટી માર્ગીય હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન શનિવાર તા. ૧ ઓક્ટોબરથી મંગળવાર ૧૧ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જવેરા પધરાવાશે.


comments powered by Disqus