• ગુજ્જુભાઈ ધી ગ્રેટ – સુપરહિટ ગુજરાતી કોમેડી ફિલ્મ‘ગુજ્જુભાઈ ધી ગ્રેટ’ને પંકજ સોઢા યુકેમાં લાવ્યા છે. સફારી સિનેમા હેરો, સ્ટેશન રોડ, હેરો HA1 2TUમાં રવિવાર તા.૨૯ મે - ટિકિટ માટે - બોલિવુડ પાન- 020 8204 7807 અને લેસ્ટર પીકાડેલી સિનેમા, ગ્રીન લેન રોડ, લેસ્ટર LE5 3TH ખાતે સોમવાર તા.૩૦ મેના રોજ મેટિની શો રાખવામાં આવ્યા છે. ટિકિટ માટે - વસંત ભક્તા 07860 280 655. સિનેમા પરથી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે.
• સંગીત સરિતા, યુકે દ્વારા હિંદી ફિલ્મી ગીતોના કાર્યક્રમ ‘ મેરી આવાઝ હી પહેચાન હૈ’નું શનિવાર તા.૨૮ મે સાંજે ૭ કલાકે હેરો આર્ટ્સ સેન્ટર, અક્સબ્રીજ રોડ, હેચ એન્ડ, HA5 4EA ખાતે સંપર્ક. વીડિયોરામા 020 8416 8989 તથા રવિવાર તા.૨૯ મે સાંજે ૬ કલાકે કોમ્પ્ટન સ્કૂલ, સમર્સ લેન, લંડન N12 0QG ખાતે - સંપર્ક સ્મિતા 07940 071 063
• કેન્સર રિસર્ચ યુકેના લાભાર્થે ચેરિટી શો - સેન્ટ મેરી કેર હોમ અને કિન્નરી હેર એન્ડ બ્યુટી દ્વારા ફિલ્મી ગીતોના ભવ્ય કાર્યક્રમ ‘બોલિવુડ અનલિમિટેડ’નું રવિવાર તા.૨૯ મે સાંજે ૭ કલાકે એશક્રોફ્ટ થિયેટર, ફેરફીલ્ડ હોલ્સ, ક્રોયડન CR9 1DG ખાતે આયોજન કરાયું છે. યુકેના નામાંકિત સિંગર્સ વર્ષ ૧૯૭૦થી ૨૦૧૬ સુધીના સુપર હીટ ગીતો રજૂ કરશે. ટિકિટ અને વધુ માહિતી માટે સંપર્ક. કિન્નરી પટેલ 020 8679 0196 અથવા 07886 980 012
• બાલકૃષ્ણ ગૌશાળા પાંજરાપોળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ.પીયૂષભાઈ મહેતાની શ્રી રામ પારાયણ કથાનું તા.૨૮ મે બપોરે ૨.૩૦ થી ૫ અને ૨૯ મેથી ૫ જૂન સુધી દરરોજ સવારે ૧૦થી૨ સુધી પ્રજાપતિ ઓસોસિએશન સમાજ, ૫૧૯, નોર્થ સરક્યુલર રોડ, નીસ્ડન, લંડન NW2 7QG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિશ્રામભાઈ હિરાણી 07956 162 691.
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ‘શ્રી દ્વારિકાધીશ કથા’નું સોમવાર તા.૬-૬-૧૬થી રવિવાર તા.૧૨-૬-૧૬ સુધી દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૦૦ સુધી આયોજન કરાયું છે. સંગીતમય શૈલીમાં કથાનું વાંચન પ.પૂ. શ્રી રામભક્તજીના શિષ્ય પૂ. ભરતભાઈ ભગત દ્વારા થશે. કથા બાદ દરરોજ મહાપ્રસાદ/અલ્પાહારની વ્યવસ્થા રખાઈ છે. સંપર્ક.ભારતીબેન આચાર્ય 07877 213 780
• ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે શનિવાર ૨૮ મે, ૨૦૧૬ અને રવિવાર, ૨૯ મે, ૨૦૧૬ના રોજ બપોરના ૧૨થી ૩ સુધી પૂ. હરિ રાજજી બાવા શ્રી, વડોદરા દ્વારા વૃતાસુર ચતુશ્લોકી વિષય પર પ્રવચન આપવામાં આવશે. હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી લક્ષ્મીનારાયણ મંદિર 541 A, વોરવિક રોડ બર્મિંગહામ B11 2JP ખાતે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની શ્રીમદ ભાગવત કથાનું ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૧ થી ૭ જૂન દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ સુધી આયોજન કરાયું છે. સંપર્કઃ નીશા દીદી 07930 271 934
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર બર્મિંગહામ દ્વારા નવા મંદિરનું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને યોગી મહારાજની જન્મતિથિ નિમિત્તે યોગી જયંતી ઉત્સવ સભાના કાર્યક્રમનું રવિવાર તા. ૫ જૂન સાંજે ૪.૩૦ કલાકે ૭૫, પીટમેસન રોડ, હોલ ગ્રીન, બર્મિંગહામ B28 9PP ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક વસંત પરીખ 07956 242 910
• સંતરામ ભક્ત સમાજ યુકે દ્વારા શ્રી લક્ષ્મણદાસ મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે મહોત્સવનું રવિવાર તા.૫ જૂન બપોરે ૧ કલાકે બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈ સ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિન્ચલી, લંડન N2 0SGખાતે આયોજન કરાયું છે. આરતી બાદ પીજ ભાગોળના રહેવાસીઓ તરફથી મહાપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક 020 8444 5211
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે ભારતીય આર્ટિસ્ટ્સ ભારતી સિંહ, સીમા કોહલી, સરલા ચંદ્વા અને એમ એફ હુસેન (લીથોગ્રાફ્સ)ના આર્ટવર્કનું એક્ઝિબિશન ‘તત-ત્વમ-અસી’નું તા.૨૮ મેથી ૪ જૂન (૩૦મીએ બંધ) સવારે ૧૧થી સાંજે ૭ - સંપર્ક. 020 7381 3086.
• રામબાપાના જન્મદિનની ઉજવણી: હનુમાન દાદાના પરમ ભક્ત અને પૂ. હિરજી બાપાના પરમ શિષ્ય પૂ. રામબાપાના જન્મ દિનની ઉજવણીનું શાનદાર આયોજન જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા આગામી તા. ૨૯મી મે, ૨૦૧૬ના રોજ સવારે ૯થી સાંજના ૬ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. અખંડ રામધુન અને મહાલંગર પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: ભારતીબેન કંટારીયા 07956 814 214.
• ગુજરાત હિંદુ સોસાયટી ૨ સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે સ્વામી શ્રી કેશવાનંદજી (દ્વારકાવાળા)ના ધાર્મિક પ્રવચનનું તા.૨ અને ૩ જૂન સાંજે ૭.૩૦ કલાકે સંપર્ક. 01772 253 901
• અનુપમ મિશનમાં યોગીજી મહારાજનો પ્રાગટ્યોત્સવઃ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ભારતની સનાતન સંસ્કૃતિના અને ભગવાન સ્વામિનારાયણને પ્રગટ રાખી અનેક મુમુુક્ષુઅોને હ્દયે પ્રભુ પામ્યાની અનુભૂતિ કરાવનારા વિરલ સંત. ડેનહામ ખાતે અનુપમ મિશન તેઅોને પ્રગટ રાખી અનેક ભક્તોના હ્દયે બિરાજી અક્ષરપુરષોત્તમની શુધ્ધ ઉપાસનાના પ્રયત્ન કરી રહેલા અને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના દિવ્યકાર્યને વહેલુ રાખનાર સંત ભગવંત સાહેબજીના સાન્નિધ્યે "યોગી જયંતિ" યોગીજી મહારાજનો ૧૨૫ પ્રાગટયોત્સવ તા.૫ જૂન, રવિવાર સવારે ૧૦-૩૦ થી ૧.૦૦ દરમિયાન અનુપમ મિશન ખાતે ઉજવાશે. અા દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી સત્સંગનો અને મહિમાપૂર્ન ભક્તિના અાનંદમાં સહભાગી થવા નિમંત્રણ. વધુ માટે જુઅો જાહેરાત પાન-૨૯