મોદીને અભિનેતા કહેનારા પ્રકાશ રાજ સામે કેસ થયો

Thursday 12th October 2017 07:19 EDT
 
 

અભિનેતા પ્રકાશ રાજે તાજેતરમાં બેંગલુરુમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધિવેશનમાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાંય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શ્રેષ્ઠ અભિનેતા છે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા અંગે મોદીનું મૌન અકળાવનારું હોવાથી હું નેશનલ એવોર્ડ પણ પાછો આપી દઈશ. પ્રકાશ રાજની કમેન્ટ પછી તેમની સામે ગેરજવાબદાર ભાષણનો કેસ દાખલ કરાયો છે.


comments powered by Disqus