સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોરમાં મહાશિવરાત્રિ ઉજવાઈ

Wednesday 06th March 2019 05:02 EST
 
સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોરમાં મહાશિવરાત્રિએ શિવ પૂજન યોજાયું હતું.
 

શ્રી નરનારાયણ દેવ ગાદીના તાબા હેઠળના સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોરમાં સોમવારને તા.૪ માર્ચે મહાશિવરાત્રિની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં સવારે ૯.૩૦થી ૧૧.૩૦ સુધી તેમજ સાંજે ૪થી ૭ દરમિયાન શિવપૂજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી.


comments powered by Disqus