ના. સરોવર: ચાર દિવસ બાદ છઠ્ઠીએ કચ્છની ક્રીકમાં ફરી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ હતા. પોલીસ, બીએસએફ અને નેવી ઇન્ટેલિજન્સની ટીમોએ અત્યાર સુધીમાં જથ્થો પકડ્યો છે. આ વખતે છઠ્ઠી જૂને બીએસએફે શેખરનપીર પાસેથી વધુ ૧૩ ચરસના પેકેટ પકડી પાડ્યા હતાં.
છઠ્ઠીએ આવેલા અહેવાલો પ્રમાણે કચ્છના દરિયાઇકાંઠા વિસ્તારમાંથી છેલ્લા ૧૮માં ચરસના ૬૩ પેકેટ મળી આવ્યાં છે. છેક જખૈથી કોટેશ્વરના કિનારા સુધી આ પેકેટો પડ્યા હોવાના અહેવાલ છે.