અઝરબૈજાન-આર્મેનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલના હકદાર ગણાવ્યા

Wednesday 13th August 2025 07:48 EDT
 
 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચ 37 વર્ષથી ચાલતા યુદ્ધને ખતમ કરાવીને સમજૂતી કરાવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, બંને દેશ વચ્ચે ટ્રાન્ઝિટ કોરિડોર બનાવવા સમજૂતી થઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન સીઝફાયર અંગે અનેક વખત પોતાની પીઠ થાબડી ચૂકેલા ટ્રમ્પને આ બંને દેશે નોબેલના હકદાર ગણાવ્યા છે.


comments powered by Disqus