ભૂકંપગ્રસ્તોની વહારે બીએપીએસ

Wednesday 02nd April 2025 06:14 EDT
 
 

મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપે ભારે વિનાશ વેર્યાના કલાકોમાં જ બીએપીએસના કાર્યકરો જરૂરિયાતમંદોની વહારે પહોંચી ગયા હતા. સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે પગલાં લઈને બેંગકોકસ્થિત સ્વામિનારાયણ મંદિરે 70થી વધુ જરૂરતમંદો માટે ગરમાગરમ ભોજનની તેમજ મંદિરમાં કામચલાઉ આવાસની વ્યવસ્થા કરી હતી.


comments powered by Disqus