પાકિસ્તાનમાં 25 કરોડ લોકો પર જળસંકટઃ ભારતને યુદ્ધની ધમકી

Wednesday 17th June 2026 06:29 EDT
 
 

ઇસ્લામાબાદઃ  પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને તોડી નાખવામાં આવ્યા છે. જેને પગલે ભારતથી પાકિસ્તાન તરફ જતું પાણી અટકાવી દેવાયું હતું, આ નિર્ણયને પગલે હવે પાકિસ્તાનમાં ફરી પાણીની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીનાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પાણી માટે ભારતને યુદ્ધની ધમકી આપી દીધી છે.


comments powered by Disqus