• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૦-૦૨-૧૮ સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડીંગ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૦-૨-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૧-૦૨-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહાપ્રસાદના સ્પોન્સર નીરાબહેન અને પરિવાર છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૧-૦૨-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મુન્નાભાઈ કચાવા અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• નેશનલ હિંદુ વેલ્ફેર સપોર્ટના સહયોગથી વોલસોલ એરિયા ફ્રી અવેરનેસ સેમિનારનું શનિવાર તા.૧૭-૦૨-૧૮ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન રામ મંદિર કોમ્યુનિટી હોલ, ફોર્ડ સ્ટ્રીટ, વોલસોલ, વેસ્ટ મીડલેન્ડ્સ WS2 9BW ખાતે અને વેલિંગબરો એરિયા ફ્રી અવેરનેસ સેમિનારનું રવિવાર તા.૧૮-૦૨-૧૮ બપોરે ૨.૩૦થી સાંજે ૫ હિંદુ કોમ્યુનિટી સેન્ટર, હાઈફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PLખાતે આયોજન કરાયું છે. હિંદુ યુવાનો અને બાળકો પણ ગ્રૂમીંગ અને એનટ્રેપમેન્ટનો ભોગ બની રહ્યા છે ત્યારે હિંદુ સમાજને જાગૃત કરવા અને તેનો સામનો કેવી રીતે કરવો તેના વિશે સેમિનારમાં માર્ગદર્શન અપાશે. સંપર્ક. [email protected]
• સનાતન મંદિર, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે રવિવાર તા.૧૧-૦૨-૧૮ બપોરે ૨થી સાંજે ૫ સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. સંપર્ક. 01293 530 105
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતેના કાર્યક્રમોઃ શનિવાર તા.૧૦-૦૨-૧૮ સાંજે ૫થી ૭ દીપિકા બાઈજી સત્સંગ - રવિવાર તા.૧૧-૦૨-૧૮ સવારે ૧૦ વાગે સમૂહ સત્યનારાયણ કથા, બપોરે ૨થી ૪ દરમિયાન જમનાજી લોટી ઉત્સવ અને રાસ ગરબા. સંપર્ક. 01162 661 402
• નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO) દ્વારા શનિવાર તા.૧૦.૨.૨૦૧૮ને બપોરે ૩થી સાંજે પ દરમિયાન ઘરેલુ હિંસા (મહિલાઓ અને પુરુષો પર હિંસા) વિષય પર પરિસંવાદનું શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. ક્રિષ્ણા પૂજારા 07931 708 028
• BAPS સ્વામીનારાયણ મંદિર નીસડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા.૧૭-૦૨-૧૮ સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન નેશનલ ગુજરાતી ટીચર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન સવારે ૯ વાગે શરૂ થશે. સંપર્ક. અલ્પેશભાઇ 07830 349 582.
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU સંપર્ક. 020 8861 1207ખાતે સોમવાર તા.૧૨-૦૨-૧૮ સવારે ૧૧.૩૦ વાગે મહાશિવરાત્રિ પૂજાનું આયોજન કરાયું છે. પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8861 1207
• ભુવનેશ્વર મહાદેવ, ઘનશ્યામ ભવન-૨, મહાદેવ વાડી, ગોંડલ -૩૬૦ ૩૧૧ (ગુજરાત) ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે મંગળવાર તા.૧૩-૨-૧૮ સવારે ૮.૪૫થી બપોરે ૪ રુદ્રાભિષેક, હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ, રાત્રે ૮થી ૧૨ પાઠાત્મક લઘુ રુદ્ર, આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
•••
મહાશિવરાત્રિના કાર્યક્રમો મંગળવાર તા.૧૩-૨-૨૦૧૮
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે સવારે ૯થી ૧૧.૩૦ અને બપોરે ૩.૩૦થી સાંજે ૬ દરમિયાન મહાશિવરાત્રિ રુદ્રી પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• શ્રી વલ્ભનિધિ યુકે સંચાલિત શ્રીનાથજી સનાતન હિંદુ મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતે સવારે ૧૧થી બપોરે ૧ અને રાત્રે ૮થી ૧૨ દરમિયાન મહાશિવરાત્રિ રુદ્રી પૂજા અને પ્રહર પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8989 2034
• સનાતન મંદિર, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે બપોરે ૨થી રાત્રે ૮.૩૦ દરમિયાન અભિષેક, ધૂન અને ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 01293 530105
• શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે સવારે ૧૦ અને સાંજે ૭ વાગે સમૂહ શિવપૂજન અને રુદ્રાભિષેકનું આયોજન કરાયું છે. સંપર્ક. 01162 661 402
• રાધા કૃષ્ણ ટેમ્પલ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે મહાશિવરાત્રિના કાર્યક્રમોઃ સવારે ૭.૪૫ આરતી, બપોરે ૧૨થી સાંજે ૪.૩૦ અભિષેક, બપોરે ૧ આરતી, બપોરે ૧થી ૪ મહાપ્રસાદી સંપર્ક. 020 8675 3831
• ચિન્મય મિશન યુકે દ્વારા રાત્રે ૮થી ૧૨ દરમિયાન પૂજા, અભિષેક, ધૂન અને ભજનોનું ચિન્મય કિર્તી, એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અભિજીત07586 051 600
• સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે સાંજે ૭ વાગ્યાથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. બાદમાં પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. શીવજીભાઈ 020 8459 4506
• લંડન સેવાશ્રમ સંઘ ૯૯A, ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે સાંજે ૬, રાત્રે ૯ અને ૧૨ તથા સવારે ૩ વાગે પૂજા અને ત્યારબાદ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8743 9048
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતેના કાર્યક્રમોઃ મહારુદ્રાભિષેક અને અન્નકૂટ દર્શન સવારે ૯થી રાત્રે ૮.૦૦, અન્નકૂટ આરતી બપોરે ૧૧.૪૫થી ૧૨.૦૦ અને સંધ્યા આરતી સાંજે ૭થી ૭.૨૦, મંદિરની હવેલીમાં બરફના શિવલિંગના દર્શન પણ થશે.
•••