ડાયેટિંગ દરમિયાન ભૂખમરો વેઠવાથી દૃષ્ટિ ડેમેજ થાય

ગમે તે પ્રકારે પાતળા થવા મથતા લોકો શરીરને પૂરતું પોષણ ન આપે તો તેનાથી શરીરની ચરબી તો બળે છે, પણ આંખોને નુકસાન થાય છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. 

સંશોધકોએ ૨૮ વર્ષ આસપાસની લગભગ ૩૭ યુવતીઓનો અભ્યાસ કર્યો હતો. આ વ્યક્તિઓના બોડી-ચેકઅપમાં જાણવા મળ્યું હતું કે જે યુવતીઓ દસેક વર્ષ સુધી આડેધડ ડાયેટિંગના નુસખા અપનાવતી હતી તેમની આંખની કીકી પાતળી જોવા મળી હતી.

ડાયેટિંગ દરમિયાન ભૂખમરો વેઠવાથી દૃષ્ટિ ડેમેજ થાય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.