વડોદરામાં ૨૭ ડિસેમ્બરથી મોરારિબાપુની રામકથા

વડોદરામાં ૨૭ ડિસેમ્બરથી મોરારિબાપુની રામકથા

વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન  પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ કરશે.

જે માટે ૭ લાખ ફૂટનો વિશાળ શામિયાણો તૈયાર કરાશે. કથા સ્થળે શ્રોતાઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ છે. આ માટે અલગથી ૪ લાખ ફૂટનો મંડપ તૈયાર થશે. પ્રસાદ માટે ૧૬૫ કાઉન્ટરો ઊભા કરાશે. આ ઉપરાંત રોજ કથા વિરામ બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેમાં શંકર મહાદેવન, નુરાન સિસ્ટર્સ (સુફી), ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ જેવા કલાકારો મનોરંજન પૂરું પાડશે.

વડોદરામાં ૨૭ ડિસેમ્બરથી મોરારિબાપુની રામકથા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.