પ્રવાસી દિવસની પોરબંદરમાં કોઈ ઉજવણી નહીં

પોરબંદરઃ મહાત્મા ગાંધીજીને સ્વદેશ પરત ફર્યાને ૧૦૦ વર્ષ થયાની ઉજવણી ગત સપ્તાહે ગાંધીનગરમાં થઇ હતી.

પ્રવાસી ભારતીય દિવસ નામે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, પરંતુ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે પ્રવાસી દિવસની કોઈ ઉજવણી કરવામાં આવી નથી અને આ સંદર્ભે કોઈ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળની મુલાકાતે આવે છે પરંતુ અહીં જ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણીનો કોઈ ઉમંગ જોવા મળતો નથી.

પ્રવાસી દિવસની પોરબંદરમાં કોઈ ઉજવણી નહીં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.