NHSની ભૂલથી ૧૩૧૬ બાળકના મોત

NHSની ભૂલથી ૧૩૧૬ બાળકના મોત...
nhs-uk

લંડનઃ NHS દ્વારા સગર્ભાવસ્થામાં બેદરકારીથી નવજાત શિશુનાં મોત અથવા વિકલાંગતા આવવા સહિત સ્થિતિના કારણે ૧,૩૧૬ કાનૂની દાવાઓમાં વળતરરુપે વાર્ષિક આશરે £૧ બિલિયનની ચુકવણી અથવા ફાળવણી કરવામાં આવી હતી. બેદરકારી માટે અપાયેલાં વળતરની ૨૫ ટકા જેટલી ચુકવણી માટે એક મૂળભૂત ભૂલ જ જવાબદાર હોય છે.

લંડનઃ NHS દ્વારા સગર્ભાવસ્થામાં બેદરકારીથી નવજાત શિશુનાં મોત અથવા વિકલાંગતા આવવા સહિત સ્થિતિના કારણે ૧,૩૧૬ કાનૂની દાવાઓમાં વળતરરુપે વાર્ષિક આશરે £૧ બિલિયનની ચુકવણી અથવા ફાળવણી કરવામાં આવી હતી. બેદરકારી માટે અપાયેલાં વળતરની ૨૫ ટકા જેટલી ચુકવણી માટે એક મૂળભૂત ભૂલ જ જવાબદાર હોય છે.

હેલ્થ સર્વિસ પોતાની ભૂલોમાંથી કશું શીખતી નથી તેવો દાવો કરતા કેમ્પેઈનર્સ કહે છે કે આ તો મોટું કૌભાંડ છે. મિડવાઈવ્ઝ-દાયણો અને ડોક્ટરો વચ્ચે મતભેદોને દોષિત ઠરાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘણી વખત કોઈ જાતના હસ્તક્ષેપ વિના ‘કુદરતી જન્મ’ની ઈચ્છા બાળકોનાં મોતમાં પરિણમે છે.

NHSની ભૂલથી ૧૩૧૬ બાળકના મોત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.