મોદીએ આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું

મોદીએ આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકર બે મહિના જ્યાં રહ્યા હતા એ બંગલોનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરની સ્મૃતિ સાથે સંકળાયેલું આ ઘર હાલમાં મહારાષ્ટ્ર સરકારે ૪૦ લાખ પાઉન્ડમાં ખરીદી લીધું છે. 

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકર બે મહિના જ્યાં રહ્યા હતા એ બંગલોનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરની સ્મૃતિ સાથે સંકળાયેલું આ ઘર હાલમાં મહારાષ્ટ્ર સરકારે ૪૦ લાખ પાઉન્ડમાં ખરીદી લીધું છે.
આંબેડકર વર્ષ ૧૯૨૦-૨૧માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે આશરે બે વર્ષ અહીં રહ્યા હતા. આ ઘરની મુલાકાત લઈને વડા પ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંબેડકરના પૂતળાંને પુષ્પાંજલિ અર્પણ કરીને આ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મકાનમાં આંબેડકરના જીવન સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો અને પત્રોને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.

મોદીએ આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.