પાલિતાણામાં ૧૦૮ ફૂટની દાદા આદિનાથજી મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ

પાલિતાણામાં ૧૦૮ ફૂટની દાદા આદ

ભાવનગરઃ પાલિતાણા ખાતે ૧૮ જાન્યુઆરીએ દાદા આદિનાથજીની ૧૦૮ ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી.

પૂ. મહારાજ સાહેબ, આર્ચાય ભગવંતોની ઉપસ્થિત વચ્ચે આ ઐતિહાસિક પ્રતિષ્ઠામાં હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જંમ્બુદ્વિપ ખાતે મુખ્ય લાભાર્થી મેનકાબેન નીતિનભાઇ સરકાર તથા કમલાબેન બાબુલાલ શાહ પરિવાર તથા પ્રતિષ્ઠામાં દામિનીબેન નિતિશભાઇ સરકાર પરિવાર તેમ જ ભારતભરના વિવિધ જૈન સંઘોએ નિર્માણમાં ભાગ લીધો હતો. મહોત્સવમાં ૧૨૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા.

પાલિતાણામાં ૧૦૮ ફૂટની દાદા આદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.