શાહરુખને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા મંજૂરી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.

જોકે, પાંચ વર્ષનો પ્રતિબંધ ત્રણ વર્ષમાં કઈ રીતે ઉઠી ગયો એ પ્રશ્નનો જવાબ હજી અદ્ધરતાલ જ છે.

વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી સીપીએલ (કેરિબિયન પ્રીમિયર લીગ)માં શાહરુખખાનની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલ ચેમ્પિયન બની હતી આથી હવે તેની ખુશીમાં વધારો થયો છે.

શાહરુખને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા મંજૂરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.