અમદાવાદમાં કુલ ૨૫ હજાર મંદિરો ગેરકાયદેસર

ધાર્મિક આસ્થા અને પૂજા કીર્તનને કારણે અમદાવાદ શહેરમાં રાજમાર્ગો અને ફૂટપાથો પર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરોનો રાફડો ફાટયો છે અને તેનો આંકડો ૨૫,૫૦૦થી વધુ હોવાનો એક અંદાજ સેવવામાં આવ્યો છે.

અમદાવાદઃ ધાર્મિક આસ્થા અને પૂજા કીર્તનને કારણે અમદાવાદ શહેરમાં રાજમાર્ગો અને ફૂટપાથો પર દેવી-દેવતાઓના નાના-મોટા મંદિરોનો રાફડો ફાટયો છે અને તેનો આંકડો ૨૫,૫૦૦થી વધુ હોવાનો એક અંદાજ સેવવામાં આવ્યો છે. પરંતુ એ જાણીને ચોંકી જવાશે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે એ મંદિરોનો આંકડો માત્ર ૧૬,૧૮૧ છે અને તે છેલ્લા સાત વર્ષથી એને એજ દર્શાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કુલ ૨૫ હજાર મંદિરો ગેરકાયદેસર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.