ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જન્મજયંતિએ ગુરુદ્વારામાં માથું ટેકવતા નરેન્દ્ર મોદી

ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જન્મજયંતિએ ગુરુદ્વારામાં માથું ટેકવતા નરેન્દ્ર મોદી

ઇરાન સાથેના સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે ઇરાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે તહેરાન પહોંચતાં જ સૌપ્રથમ ભાઇ ગંગા સિંહ સભા ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિતનું પ્રતિનિધિ મંડળ પણ હતું. 

તહેરાનઃ ઇરાન સાથેના સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે ઇરાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે તહેરાન પહોંચતાં જ સૌપ્રથમ ભાઇ ગંગા સિંહ સભા ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું. તેમની સાથે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિતનું પ્રતિનિધિ મંડળ પણ હતું.
આ અવસરે વડા પ્રધાને ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે આ મારા માટે સૌભાગ્યની વાત છે કે આપણે ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જયંતિ ઉજવી રહ્યા છીએ. મોદીએ કહ્યું હતું કે ઇરાનમાં ભારત માટે અઢળક તક રહેલી છે. આ મુલાકાત બન્ને દેશો વચ્ચેની ‘વ્યૂહાત્મક ભાગીદારી’ને આગળ ધપાવવા માટે એક તક આપશે.

ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જન્મજયંતિએ ગુરુદ્વારામાં માથું ટેકવતા નરેન્દ્ર મોદી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.