હર ઘર તિરંગાઃ ગાંધીનગર તિરંગામય બન્યું

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં તિરંગાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી-મેયર સહિતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયાં હતાં. ભારત માતાના જયઘોષ અને હજારો તિરંગા એકસાથે લહેરાતાં ગાંધીનગર તિરંગામય બન્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં તિરંગાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી-મેયર સહિતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયાં હતાં. ભારત માતાના જયઘોષ અને હજારો તિરંગા એકસાથે લહેરાતાં ગાંધીનગર તિરંગામય બન્યું હતું.
