પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન સત્સંગ સભામાં એકચિત્તે સાધના મંત્ર તથા પ્રાર્થના સાંભળી રહેલા પૂ. મહંત સ્વામી મહારાજ અને સ્વામીશ્રીના પૂજા દર્શન કરી રહેલા યુવા સાધુઓ.
