મેઘરાજાને રિઝવવા ગિરનારની 36 કિમીની દૂધધારા પરિક્રમા

મેઘરાજાને રિઝવવા ગિરનારની  36 ક

જૂનાગઢના ગિરનાર પર્વત પર 75 વર્ષથી અવિરત ચાલતી દૂધધારા પરિક્રમાનો જેઠ વદ અગિયારસના દિવસે વિધિવત્ યોજાઈ હતી. એક દિવસ માટે યોજાતી 36 કિ.મી.ની આ દૂધધારા પરિક્રમા દરમિયાન 100 લિટરથી વધુ દૂધ દ્વારા અભિષેક કરાયો હતો. ગિરનાર જંગલ વિસ્તાર અભયારણ્ય હોવાથી વનવિભાગના
નિયમો અનુસાર આ પરિક્રમા મર્યાદિત સંખ્યામાં અને ચુસ્ત સુરક્ષા વચ્ચે પગપાળા પૂર્ણ કરાય છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ માન્યતા છે કે આ પરિક્રમાથી ગિરનારમાં મેઘરાજા મન મૂકીને વરસે છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર 75 વર્ષથી અવિરત ચાલતી દૂધધારા પરિક્રમાનો જેઠ વદ અગિયારસના દિવસે વિધિવત્ યોજાઈ હતી. એક દિવસ માટે યોજાતી 36 કિ.મી.ની આ દૂધધારા પરિક્રમા દરમિયાન 100 લિટરથી વધુ દૂધ દ્વારા અભિષેક કરાયો હતો. ગિરનાર જંગલ વિસ્તાર અભયારણ્ય હોવાથી વનવિભાગના
નિયમો અનુસાર આ પરિક્રમા મર્યાદિત સંખ્યામાં અને ચુસ્ત સુરક્ષા વચ્ચે પગપાળા પૂર્ણ કરાય છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ માન્યતા છે કે આ પરિક્રમાથી ગિરનારમાં મેઘરાજા મન મૂકીને વરસે છે.

મેઘરાજાને રિઝવવા ગિરનારની 36 ક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.