21 ગાયો માટે રાત્રે દ્વારકાધીશના દ્વાર ખૂલ્યા
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથનાં દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોનાં ધણ સાથે દ્વારકાધીશનાં દર્શને પગપાળા પહોંચ્યો. આ નિમિત્તે નિયત સમય બાદ પણ મંદિરને ગૌમાતા માટે ખોલાયા હતા.
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથનાં દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોનાં ધણ સાથે દ્વારકાધીશનાં દર્શને પગપાળા પહોંચ્યો. આ નિમિત્તે નિયત સમય બાદ પણ મંદિરને ગૌમાતા માટે ખોલાયા હતા.
