વડાપ્રધાન દ્વારા નેવીનાં 3 જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યાં

વડાપ્રધાન દ્વારા નેવીનાં  3 જહ

વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા નેવીનાં 3 જહાજો - INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતાં. INS દુનાગિરી એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS સંશોધક સર્વેક્ષણ જહાજ અને INS અગ્રય એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટર ક્રાફટ છે. આ સમાવેશો રાષ્ટ્રની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની સાથે ભૌગોલિક રાજકીય જોખમો સામે દરિયાકાંઠાના પાણીની સુરક્ષાને મજબૂત કરશે.

કોલકાતા: વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા નેવીનાં 3 જહાજો - INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતાં. INS દુનાગિરી એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS સંશોધક સર્વેક્ષણ જહાજ અને INS અગ્રય એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટર ક્રાફટ છે. આ સમાવેશો રાષ્ટ્રની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની સાથે ભૌગોલિક રાજકીય જોખમો સામે દરિયાકાંઠાના પાણીની સુરક્ષાને મજબૂત કરશે.

વડાપ્રધાન દ્વારા નેવીનાં 3 જહ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.