Advanced search


Shrien -Vinod Hindocha

Shrien -Vinod Hindocha

ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, શાયર અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણી શ્રી ચીનુભાઇ મોદી સાથે સાહિત્ય ગોષ્ઠિના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ દરમિયાન સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ડો. ચીનુ મોદીના વાર્તાલાપ અને સાહિત્ય સત્સંગ થશે. સ્થાનિક કવિઓના તરફથી પણ વિશિષ્ટ કૃતિઓ રજૂ થશે. તો આ કવિમિલન દ્વારા ચતુરંગી લાભ મળશે.

સ્નેપડિલે રોકાણકારો પાસેથી ૫

નવી દિલ્હીઃ ભારતની ટોચની ઈ-કોમર્સ કંપની સ્નેપડિલે ટોચના ત્રણ રોકાણકારો પાસેથી ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૩,૨૬૯ કરોડની રકમ મૂડીરોકાણ સ્વરૂપે મેળવી છે. આ ટોચના ત્રણ રોકાણકારોમાં ચીનની અલીબાબા, જાપાનની સોફ્ટબેન્ક અને તાઈવાનની ફોક્સકોનનો સમાવેશ થાય છે. 

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૫-૯-૧૫ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અને રાત્રે ૧૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આરતીનો લાભ મળશે. ભગવાનના દર્શન અને પંચાજીરીનો લાભ આખો દિવસ મળશે. સંપર્ક: 020 8965 2651.

Muslim population grows faster than Hindus in India...

India’s Muslim population is growing slower than it had in the previous decades, and its growth rate has slowed more sharply than that of the Hindu population, new Census data revealed

Snapdeal-logo

Snapdeal-logo

zaheera-Tariq_3423082b

zaheera-Tariq_3423082b

Zahera Tariq

Gunmen kill Karnataka rationalist leader...

Sending shock waves across Karnataka, gunmen shot dead eminent Kannada scholar and rationalist leader M M Kalburgi at his residence in Dharwad, about 450 km from Bengaluru, on Sunday.