Advanced search


IMG_5451_2

IMG_5451_2

_S9A2332

_S9A2332

IMG_0051

IMG_0051

R to L Selima, Safdar and Mahvish Ahmed

IMG_0061

IMG_0061

Carom Board players Heetal and Rajesh

Professor Venki: Thinking Inside the Cell...

What greater service to the advancement of mankind than one through its very roots? Recipient of the Nobel Prize for Chemistry (2009), and recently announced President Elect of the Royal Society, Dr. Venki Ramakrishnan has achieved ground – or should I say membrane - breaking research into the structure and function of the ribosome; a molecular engine located within every cell, responsible for the synthesising of proteins, determining how, and in fact whether at all, we function. “What we don’t know is enormous” Venki commented; “it encompasses every aspect of science”.

ગ્રીસમાં સિરીયન નિર્વાસિતોનો પ્રવાહ

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને હાઉસ ઓફ કોમન્સ સમક્ષ નિવેદનમાં બ્રિટન ૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે તેવી જાહેરાત કરી છે. જોકે, યુરોપમાં આવી ગયેલાં નિર્વાસિતોને બ્રિટનમાં આશ્રય નહિ મળે પરંતુ મિડલ ઈસ્ટમાં રઝળતાં શરણાર્થીઓને યુકેમાં લાવવામાં આવશે. આ લોકોને એક વર્ષ સુધી બ્રિટનમાં રાખવાના ખર્ચ પાછળ વિદેશી સહાય બજેટનો ઉપયોગ કરવામાં આવશે. કેમરને આંતરરાષ્ટ્રીય સહાય માટે જીડીપીના ૦.૭ ટકા ખર્ચવા જાહેર કર્યું છે. આ યોજનામાં અનાથ બાળકોને પ્રાથમિકતા મળશે. ૨૦,૦૦૦ શરણાર્થીના સ્વીકારની સંખ્યા રાજકીય વિરોધીઓ દ્વારા કરાયેલી ૧૦,૦૦૦ની સંખ્યા કરતા બમણી છે. જોકે, જર્મની દ્વારા આગામી બે વર્ષમાં ૩૫,૦૦૦ શરણાર્થી સ્વીકારવાના નિર્ણયની સરખામણીએ ઘણી ઓછી છે. મોટા ભાગના નિર્વાસિતો બ્રિટન આવવા ઈચ્છે છે ત્યારે ઈયુ દેશો, ટોરી સાંસદો, દાતાઓ અને કાઉન્સિલરોના ભારે દબાણના પરિણામે કેમરને અગાઉ નોર્થ આફ્રિકાના શરણાર્થીઓ માટે એસાઈલમ નીતિની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી. લેબર પાર્ટીના નેતા ઈવેટ કૂપર અને તેમના પતિ એડ બોલ્સ, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન, સર બોબ ગેલ્ડોફ ઉપરાંત, કેટલાંક રાજકારણી અને સેલેબ્રિટીઝ સહિત આશરે ૨૦૦૦ લોકોએ પોતાના ઘરમાં નિર્વાસિતોને આશરો આપવાની ઓફર કરી હતી.