Advanced search


Modi inaugurates Delhi-Faridabad metro line...

Indian Prime Minister Narendra Modi has flagged-off the Delhi-Faridabad Metro Line that would allow hassle free travel for around 200,000 daily commuters between the national capital and the industrial hub in Haryana.

ટેસ્ટ ક્રિકેટમાંથી ‘ટોસ’ કાઢ

ઈંગ્લેન્ડના પ્રવાસમાં મળેલી એશિઝ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના પરાજય બાદ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગના મનમાં નવો વિચાર ઝબક્યો છે. તેનું સૂચન છે કે ટેસ્ટ ક્રિકેટમાં ટોસ ઉછાળવાની પ્રથા બંધ કરવી જોઇએ. ઘણી વખત હોમ ટીમો પોતાને અનુકૂળ પીચ તૈયાર કરાવીને તેનો (ગેર)ફાયદો ઉઠાવતી હોય છે. જો ટેસ્ટમાં ખરો મુકાબલો જોવો હોય તો ટોસને પડતો મૂકવો જોઇએ અને પહેલાં બેટીંગ કોણ કરશે તે નક્કી કરવાનો અધિકાર પ્રવાસી ટીમને આપવો જોઇએ.

સંગતમાં કવિઓની પંગતે સર્જેલી

આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં પાવરધાને પ્રવીણ છે. પહેલા મોદી છે વિશ્વપ્રવાસી વડા પ્રધાન નરેન્દ્રભાઈ. એમણે લોકપ્રિયતાના નીત નવા શિખરો સર કર્યા છે. બીજા મોદી છેઃ ડો. ચીનુ મોદી, બળવાખોર કવિ. નવીનતાપ્રેમી અધ્યાપક અને ક્રાંતિકારી વિચારક. એમની અભિવ્યક્તિને એટલા બધા ‘ઈર્શાદ’ મળ્યા કે આ વ્યક્તિવિશેષનું ઉપનામ જ ઈર્શાદ થઈ ગયું. ડો. ચીનુ મોદીએ ગઝલના ચિત્તને ચહેરાને નવી ધારા અને નવા ધોરણો આપ્યા. પરંપરાના પડદામાંથી ગઝલને બહાર કાઢવાના પેંતરા રચ્યા. ડો. ચીનુ મોદી, શ્રી મનહર મોદી, જનાબ આદિલ મન્સુરી ઈ ગઝલકારોએ ગુજરાતી ગઝલને નોખા ઢંગ ને અનોખા રંગ આપ્યા.

Chinu-Modi-P1030368

Chinu-Modi-P1030368

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ગીત રજૂ કરતા શ્રીમતી માયા દીપક, અદમભાઇ ટંકારવી, ચીનુભાઇ મોદી અને પંકજભાઇ વોરા

Britain has finally taken action on the Syrian crisis by allowing 20,000 migrants into the country but as usual it comes with a catch. The Conservative government announced that this target will not only be met over the span of 5 years but will be accepted directly the Middle East and not from those who have travelled to Europe.