પુણ્યનું પોષણઃ પર્વાધિરાજ પર્યુષણ 11/09/2015 8:09 am Vikram Nayak આત્માને સુંદર બનાવવાનું આધ્યાત્મિક પર્વ એટલે પર્યુષણ. પર્યુષણ પર્વ એ કોઈ લૌકિક પર્વ નથી, પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. આ આધ્યાત્મિક તહેવારમાં જપ, તપ, ભક્તિ અને ધ્યાનથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની, પવિત્ર બનાવવાની સાધના કરવાની છે.
ડિમેન્શિયાઃ વૃદ્ધાવસ્થામાં સતાવતી સમસ્યા 11/09/2015 8:10 am Nilesh Parmar ડિમેન્શિયા થવાનાં ઘણાં બધા કારણો હોઈ શકે છે. મોટા ભાગના લોકોમાં ડિમેન્શિયા થવાનું મુખ્ય કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્કયુલર ડિમેન્શિયા હોય છે. અલ્ઝાઇમર્સ થવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી, પણ પદ્ધતિસરની તાલીમ દ્વારા દર્દીને ફાયદો થાય છે.
હર્ષાલીને મળ્યો કારકિર્દીનો પ્રથમ એવોર્ડ 11/09/2015 8:41 am Viren Vyas સલમાનખાન અભિનિત ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’એ બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની સફળતા માટે સલમાનને દાવેદાર ગણવામાં આવે છે પરંતુ તેની બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાનો ફાળો પણ મહત્ત્વનો છે.
કમર પર ભારે પડતી ખોટી ફેશન 11/09/2015 8:47 am Nilesh Parmar ફેશનબેલ કપડાં, એક્સેસરીઝ કે શૂઝની ખરીદી માત્ર પોકેટને જ ભારે પડે છે એવું નથી, અમુક પ્રકારની ફેશન કમરને પણ ‘ભારે’ પડી શકે છે. હાઇ-હિલ સેન્ડલ કે શરીરને ચપોચપ ચોંટી જતાં ક્લોથ્સને કારણે શરીરનું હલનચલન મર્યાદિત થઇ જતું હોવાથી કમરનો દુઃખાવો થઈ શકે છે એવું સ્પાઈન એક્સપર્ટ્સનું કહેવું છે.
શત્રુઘ્ન-સોનાક્ષીની સરકાર સામે નારાજગી! 11/09/2015 8:58 am Viren Vyas ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે.
Parliament celebrates Raksha Bandhan 11/09/2015 9:58 am Reshma Trilochun On Thursday 9th September, the All Party Parliamentary Group (APPG) for British Hindus, led by its Chair, Bob Blackman MP (Harrow East), organised a Raksha Bandhan celebration at the British Parliament.