Advanced search


વડા પ્રધાન મોદીના હસ્તે લંડનમ

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે લંડનમાં આવેલું આંબેડકર ભવન હવે ભારત સરકારની માલિકીનું છે અને આપણા સહુ માટે પ્રેરણાનો સ્રોત છે. વડા પ્રધાન મોદીએ ૧૧ ઓક્ટોબરે મુંબઈની મુલાકાત સમયે ડો. બાબાસાહેબ આંબેડકરની ચૈત્ય ભૂમિ નજીક તેમના વિશાળ સ્મારકનો શિલાન્યાસ કર્યો ત્યારે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

Screen Shot 2015-10-28 at 17.00.30

Screen Shot 2015-10-28 at 17.00.30

લંડનઃ તબલિગી જમાત સંપ્રદાય બ્રિટનની સૌથી મોટી મસ્જિદ ઈસ્ટ લંડનમાં બાંધી શકશે નહિ. સરકારે કટ્ટરવાદ સાથે સંકળાયેલા મનાતા ઈસ્લામિક જૂથને ૧૬ વર્ષના સંઘર્ષ પછી મસ્જિદની પરવાનગી નકારી હતી. સંખ્યાબંધ ત્રાસવાદીઓ આ જૂથ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે.

Polish doctor fails English tests

56-year-old Dr Tomasz Fryzlewicz, a Polish heart doctor has been working in Britain from 2006. However, he became the first from Europe to face restrictions on the UK medical register as he failed three English language tests and was sacked by two hospitals. 

લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત કરી છે. જોકે, યુનિયનોએ આ સહાયની અપૂરતી ગણાવી છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે સ્ટીલ સેક્ટર ડામાડોળ હાલતમાં છે ત્યારે સરકાર મૂક દર્શક બની નહિ રહે. છેલ્લા કેટલાક મહિનામાં યુકેમાં ૪,૦૦૦થી વધુ વર્કરે નોકરી ગુમાવી છે.

Official figures reveal that gout and malnutrition, diseases which were prevalent in the Victorian era have returned and are currently at a high level.

લંડનઃ પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરે અમેરિકાના નેતૃત્વમાં ઇરાક સામેના યુદ્ધમાં સામેલ થવાના નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. તેમણે ઇરાકયુદ્ધના ૧૨ વર્ષ બાદ બદલ માફી માગી છે. બ્લેરે જણાવ્યું હતું કે ઇરાકના સરમુખત્યાર સદામ હુસૈનને પદભ્રષ્ટ કરવાનો અફસોસ નથી પરંતુ ઇરાક સાથેના યુદ્ધને કારણે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો જન્મ થયો છે.

Punjab DGP removed, Panj Pyaras taken back...

Amidst protests in the state over incidents of the desecration of the Guru Granth Sahib, the Punjab government has replaced the Director General of Police, Sumedh Singh Saini with Suresh Arora, a 1982 batch IPS officer, who was serving as the chief director of Vigilance Bureau.