Advanced search


લાલચનું પરિણામ હંમેશાં ખરાબ જ...

મહાભારતના દ્રોણપર્વમાં એક કથા છે. પ્રાચીન કાળમાં સંજય નામના એક નરેશ હતા. તેમને કોઈ પુત્ર ન હતો, માત્ર એક પુત્રી હતી. પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી તેમણે બ્રાહ્મણોની સેવા લેવાની શરૂઆત કરી. રાજાના દાન અને સન્માનથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ દેવર્ષિ નારદ સમક્ષ રાજાને પુત્ર થવાની પ્રાર્થના કરી. તે દિવસોમાં દેવર્ષિ રાજા સંજયના જ અતિથિ હતા. બ્રાહ્મણોની પ્રાર્થનાથી પ્રભાવિત થઈને દેવર્ષિએ રાજાને પૂછ્યું કે હે રાજા, તમે કેવો પુત્ર ઇચ્છો છો? હવે રાજાના મનમાં લોભ જન્મ્યો. તેમણે કહ્યું કે એવા પુત્રનું વરદાન આપો જે સુંદર, તંદુરસ્ત અને ગુણવાન હોય તથા તેનાં મળ-મૂત્ર, થૂંક-કફ વગેરે સુવર્ણમય હોય.

The Reserve Bank of India has issued directions to all scheduled commercial banks on the Gold Monetisation Scheme which is set to replace the Gold Deposit Scheme of 1999.

LALIT LAD Dt. 24-10-15

LALIT LAD Dt. 24-10-15

graphics1

graphics1

graphics1

Cameron gives visa pledge to China...

Chinese President Xi Jinping's recent state visit to the UK, both the countries sealed a series of business deals, including an agreement by Chinese investors to take a one-third stake in Hinkley Point C, the country's first nuclear plant for a generation.

હઝલ-પઝલ...

આપણી ગુજરાતી ભાષામાં ગઝલ લોકપ્રિય કાવ્ય સ્વરૂપ છે, પણ હઝલ વિશે ઝાઝી ચર્ચા થતી નથી. બાહ્ય બંધારણની દૃષ્ટિએ ગઝલ-હઝલમાં સામ્ય છે. છંદ, પ્રાસાનુપ્રાસ, કાફિયા રદીફ તથા શેર-રચના સરખાં, પણ બંનેનું અંતર-તત્ત્વ અલગ.