Advanced search


Godman Sarathi Baba faces heat...

Odisha godman Santosh Roul aka Sarathi Baba, arrested by the State Crime Branch police, is now under the Enforcement Directorate's radar for alleged illegal transactions.

ઈન્હેરિટન્સ ટેક્સઃ નિઃસંતાન

લંડનઃ બાળકો નહિ ધરાવતાં લોકોને ઈન્હેરિટન્સ ટેક્સની ૨૦૧૭થી અમલમાં આવનારી નવી £૧ મિલિયનની મર્યાદાનો લાભ નહિ અપાવાના કારણે ભારે નુકસાન જવાનો મત પ્રવર્તે છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને બજેટમાં જાહેર કરેલી નીતિમાં ‘ફેમિલી હોમ એલાવન્સ’ માટે નિઃસંતાન લોકોને પાત્ર ગણાયાં નથી. નવી મર્યાદા સીધા વારસદાર ધરાવતા લોકોનો જ વિચાર કરે છે. સરકાર પર આ નીતિ રદ કરવાનું દબાણ વધી રહ્યું છે. આ નીતિમાં ભાણેજ-ભત્રીજા, ભાણજી-ભત્રીજીઓ, ગોડચિલ્ડ્રન્સ, સગાં ભાઈ-બહેન, પેરન્ટ્સ અથવા મિત્રોને પણ વારસામાં સંપત્તિ આપવા ઈચ્છતાં નિઃસંતાન લોકો સામે ભેદભાવ હોવાની લાગણી ઉઠી છે.

Assam asks for deportation pact...

The All Assam Students' Union has asked the Centre to sign a deportation pact with neighbouring Bangladesh, when the historic Assam Accord, signed 30 years before has hardly proved helpful.

ચાલવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટ

લંડનઃ એક અભ્યાસના તારણો અનુસાર દિવસમાં ઓછામાં ઓછાં ૨૦ મિનિટ સુધી ચાલવાથી અથવા સાઈકલિંગ કરવાથી 60 વર્ષની વ્યક્તિને હાર્ટએટેકના જોખમમાં ૨૦ ટકાનો ઘટાડો થાય છે. દોડવા સહિતની અતિ ભારે શારીરિક કસરત કરતા પણ ચાલવા અથવા સાઈકલિંગ શરીરને વધુ લાભકારી સુરક્ષા બક્ષે છે.

An anonymous email threatening to “blow up the Supreme Court” triggered a massive anti-sabotage drive across national capital New Delhi, a day after the email was received by the State Police.

વિદ્યાર્થીને નવ માસમાં નોકરી

લંડનઃ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની ખાનગી યુનિવર્સિટી ઓફ લો (યુ-લો)એ તેના વિદ્યાર્થીઓને કાયદાનો લીગલ પ્રેક્ટિસ કોર્સ પૂરો થયાના નવ મહિના સુધી જો નોકરી નહીં મળે તો યુનિવર્સિટીની અડધી ફી પરત કરી દેવાની તૈયારી દર્શાવી છે. ગિલ્ડફોર્ડમાં ૧૯૬૨માં સ્થાપિત આ યુનિવર્સિટીની યુરોપમાં ભારે પ્રતિષ્ઠા છે. ગત બે વર્ષમાં યુ-લોનો પ્લેસમેન્ટ રેકોર્ડ ૯૭થી ૯૮ ટકાનો રહ્યો છે. અગાઉ, યુનિવર્સિટી ઓફ સ્કોટલેન્ડ દ્વારા પણ તેની ડીગ્રીઓ પૂર્ણ નહિ કરનારા વિદ્યાર્થી માટે રીબેટ સિસ્ટમ દાખલ કરવા વિચારાયું છે.

UAE, India join hands to fight terror...

Charting a historic new course in their strategic partnership for the 21st century, leaders of the UAE and India pledged to coordinate efforts to counter terrorism and radicalisation and misuse of religion.

ઓછી ઉંઘથી વહેલું આવે મોત?...

લંડનઃ મધ્ય વય એટલે કે ૪૦ વર્ષથી વધુ વયના લોકોએ વહેલા મોતથી બચવા પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. રાત્રે છ કલાકથી ઓછી ઉંઘના કારણે ડાયાબીટીસ અને હાર્ટએટેક સહિત અનેક આરોગ્ય સમસ્યાઓનો ભોગ બનાય છે. સંશોધનો કહે છે કે ઉંઘની અછત આપણને વધુ ખાવા પ્રેરે છે અને ડીએનએમાં બદલાવ લાવે છે.