Advanced search


આપણા સૌમાં સુસંસ્કાર અને શિક્ષણનું સિંચન કરીને આપણા વિકાસની કેડી કંડારનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૧મી માર્ચના રોજ લેસ્ટર સ્થિત શ્રી સનાતન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ મંદિર અને ધન્નાબેન પગરાણી, દુબઇ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

વિશ્વનું અનોખું વિમાન અમદાવા

સૂર્ય ઊર્જાથી ઉડતું દુનિયાનું પ્રથમ વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ ગત સપ્તાહે અમદાવાદના આંગણે આવ્યું ત્યારે આ શહેર એક ક્રાંતિકારી શોધનું ઐતિહાસિક સાક્ષી બન્યું હતું. 

9704197-large

9704197-large

હવે નાગરિકો પાસપોર્ટ સંબંધિત કોઇપણ ફરિયાદ સીધા જ અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ)ને સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્વિટર’ પર ટ્વિટ દ્વારા કરી શકે છે.

The government of India on Monday ruled out a role for separatists in resolving the Kashmir issue, saying there was no place for a third party in Indo-Pak ties, as it tore into Islamabad on a day the Pakistani high commissioner met Hurriyat leaders in Delhi