Advanced search


Official figures reveal that one in 1,000 people in England and Wales is a sex offender.

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં તેમની સામેના આક્ષેપો નકાર્યા છે અને કોઈ પણ ભારતીય કોર્ટે તેમને કોઈ ગુનાના દોષિત ઠરાવ્યા નથી.

સાપુતારામાં પેરાગ્લાઈડિંગ ફે...

ગિરિમથક સાપુતારામાં પહેલી નવેમ્બરથી ૩૧મી જાન્યુઆરી સુધી ચાલનારા પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયા સાથે જ મુલાકાતીઓએ રોમાંચ સાથે પેરાગ્લાઇડિંગની મજા માણી હતી.

* શ્રી જલારામ માતૃસેવા મંડળ, ઇલ્ફર્ડના ઉપક્રમે તા. ૧૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી વી.એચ.પી.મંદિર, ક્લીવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ ખાતે ઉજવવામાં અાવશે. સંપર્ક : વાલજીભાઇ દાવડા 07958 461 667 or 020 8881 3108.

Pakistan offspinner Saeed Ajmal, who has been barred from international cricket due to a suspect action since September last year, has reportedly accused Indian off-spinners Ravichandran Ashwin and Harbhajan Singh of chucking

નરેન્દ્ર મોદીને આવકારવા થનગન

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના ત્રણ દિવસના આ રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદી નામદાર મહારાણીથી માંડીને ભારતીય સમુદાયને મળશે તો લોકશાહીના મહાન પુરસ્કર્તા બસ્વેશ્વરાની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાનને મુલાકાતીઓ માટે ખૂલ્લું મૂકશે.

બસવેશ્વરાએ આશરે ૮૫૦ વર્ષ અગાઉ...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના મહાન પુરસ્કર્તા ગણાતા અબ્રાહમ લિંકનના ૭૦૦ વર્ષ અગાઉ અને મેગ્ના કાર્ટા (૧૫ જૂન, ૧૨૧૫) પર હસ્તાક્ષર કરાયા તેની પણ પહેલા બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮)એ ભારતમાં લોકશાહીનો વિચાર વહેતો કર્યો હતો. તેઓ બારમી સદીમાં થઈ ગયેલા ભારતીય દાર્શનિક, રાજપુરુષ, સમાજ સુધારક અને કન્નડ કવિ હતા. તેમણે પોતાના સમયમાં ભેદભાવપૂર્ણ જ્ઞાતિપ્રથા અને ગુલામી નાબૂદ કરવા લડત ચલાવી હતી.

Narendra Modi

Narendra Modi