Advanced search


વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.  ઉલ્લેખનીય છે કે ૧૮મી નવેમ્બરે સવારે જ અશોક સિંઘલના હાલચાલ પૂછવા ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સિંઘલના હાલચાલ પૂછવા ટૂંક સમયમાં જ ગુડગાંવ જવાના હતા.

તામિલનાડુ જળબંબાકાર, ૧૦૫નાં મ

ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મૃત્યુઆંક ૧૦૫ પર પહોંચી ગયો છે. 

નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીએ ૧૬મી નવેમ્બરે ભારતને જણાવ્યું હતું કે, ભારત નેપાળની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે તો બંને દેશના સંબંધો વધુ સારા રહેશે. નેપાળનું બંધારણ તૈયાર કરવું તે નેપાળનો આંતરિક પ્રશ્ન છે અને નેપાળ તેને સારી રીતે સમજે છે અને તેનો ઉકેલ લાવી શકે છે. 

SRK

SRK